SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ બાઈ ; ૧૮૦ ? [ જૈન તીર્થોના - આ મેરામાં અભ્યારે શ્રી ભીડભજન પાર્શ્વનાથજીનું મંદિર છે. મૃતિ પ્રભાવિક છે. શ્રાવકેના ઘર છે, ઉપરાય છે. જેથી નાથથી છ ગાઉ નેજા, ત્યાં છ ગાઈ મહેર અને ત્યાંથી છ ગાઉ ચાજીકમાં છે જેથી પાટ જતાં વચમાં મરા જરૂર જવું, મેરાથી પાટણ પણ છ સાત ગાઉ છે. મોઢેરા વડેદરાનું ગામ છે. ઈ–મનમેહન પાર્શ્વનાથ કડીથી જે રેવે લાઈન હજ ય છે ત્યાં ચારમા અને કારીની વચ્ચે કોઇ ઐશન આવે છે. આ સ્ટેશનથી ઘા થી ના માઈલ દૂર કંઇ તીર્થ આવેલું છે. પગરસ્તે ચાકમાથી લગભગ પચ ગાઉ દૂર છે અને હારથી પણું કઈ પાંચ ગાઉ થાય છે. હારીજથી પર બેસી જતાં કબઈના પાદરમાં કેટલાક ખંડિચેર, જમીનમાં દટાયેલા પાયા મેટી મેટી લેટ વગેરે જોવા મળે છે. કોઈ પ્રાચીન ગામ છે અહીં અત્યારે દેવવિમાન જેવું સુંદર જિનમંદિર છે, નાની ધર્મશાળા છે. ૮-૧૦ શ્રાવકનાં ઘર છે. બીજી વસ્તીમાં રાજપુર, ખેડૂતે અને કેળી વગેરે છે. મંદિર પરમ શાંતિનું ધામ છે મૂળનાયક શ્રી મનમઠન પશ્વનાથજી છે. મુક્તિ મહાપ્રભાવક અને ચમત્કારી છે શાંતિના ઈચ્છુક યાત્રીઓએ અહીં આવો જરૂર યાત્રાને લાભ લેવા જેવા કે મદિરના દ્વારની જરૂર જણાતા પૂ પા શ્રી મુનિ મહારાજ શ્રી દશવ ત્રિપુટી ના સદુપદેશથી અમદાવાદના કેટલાક ભાઈઓ અને ચ દુકમા, હજ, શંખલપુર વગેરેના સંઘની કમીટી નીમાઈ છે કમિટીના પ્રમુખ તરીકે શેઠ લાભાઈ દુમેરામ લઠ્ઠ છે અને તે પેઢાને સાથીદાર સાથે ખૂબ જ ઉક્ષ હથી બારણું કામ કરી રહ્યા છે, બે ત્રણ ધર્મશાળાઓ છે. ચત્રિ માટે જોજનશાળા પણ ખુલી છે. ગામમાં મહાદેવજીના મંદિરમાંનયામાં એક પ્રાચીન ઊભા કઉગ્નગીથા છે એ બહાર ઝાડ નીચે પણ એક ખંડિત ન મૂર્તિ છે. એક ટેકરા ઉપર પણ જેને મત હતી, એક દેવીના મંદિરના શિખરમાં પ૩ જૈન મંદિરના શિખર ઉપર જેવા બાદલાં હાવ છે તેવા બાવલાં જાય છે. એક રજપુતના ઘર પોરે ટીબા નીચે પડ્યું ને મનમાં હેવના ભવ છે. આજુબાજુમાં પેદા કામ થતાં ન થાપ પ્ર થાય છે. ૧ રાજમાં સુંદર બનન જિન હતું મંદિર છે. શ્રીનેમિનાથ ભગવાનની બહુ જ ભવ્ય અને મને દર મતિ પરમ દયા છે. ત્યાં સુંદર મંત્રા, ઉપાય, થાવનાં ઘર છે અને તેમા અને ચૌદમી સદીના પ્રાચીન કે પત્ર છે. તાઈ જેવું છે. ૨, ચામથી છેક ની દર પર કામ છે. આ ગ્રેવશ દે એવાળું સુંદર અચીન . મંદિર છે. અમ દઈનીય અને નવું રથન છે. તેનાં દેશ છે. મુર્તિસુંદર અને નિમય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy