SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શખેશ્વરપાનાથજી ઃ ૧૬૦ ઃ [ જૈન તીર્થોના જિનાલયની ભમતીની દેરી, ગભારા, શૃંગારચાકી, બહારની ઓરડીએ, ધમ શાળાઓ, આખા કપાઉન્ડ ફરતે વિશાળ કાઢ વગેરે બધુ ધીમે ધીમે શ્વેતાંબર જૈન સંઘની સ્હાયથી જ અન્યુ છે. આ નવુ" દહેરાસર કપાઉન્ડ વચ્ચેના ભાગમાં આવેલુ સુંદર બેઠી આંધણીનું પણ વિશાલ અને મનેાહર છે અને તે મૂળ ગભારી, ગૂઢમ ́ડપ, એ સભામઢપેા, મૂળ ગભારાની અને ખાજુએ એક એકશિખરખ ધી ગભારા, ભમતીમાં આાવન જિના લયની દેરીએ, શૃગારચેકીએ અને વિશાલ ચાક સહિત સુદર બનેલુ છે, તેમાં સૌથી પ્રથમ મૂળ ગર્ભાગાર, પછી ગૃઢમડપ, પછી ત્રણ ચાકી, પછી જૂના સભામંડપ, પછી નવા સભામ ડપ, પછી છ ચાકી, ત્યારપછી મુખ્ય અને દરવાજા બહાર શંગાર ચાકીમા ચાર ચાકીએ બનેલ છે. ભમતીમાં ત્રણે ભાજીની લાઇનેમાં વચ્ચે એક એક ગભારે બનેલ છે. ભમતીમાં ત્રણે ખાજીની લાઇનામાં વચ્ચે એક એક સૈાટા ગભારા સાથે ૫૫ મેટી દેરીએ તથા દેશ એકાવન ખાવનની વચ્ચેના ખૂણામાં પાદુકાની દેરી ૧ અને દરવાન્ત પાસે ખુણામાં પદ્માવતી દેવીની નાનકડી દેરી ૧ મળીને કુલ પછ દેરીઓ છે. આ મંદિરમાં રાધનપુર્રાનવાસી શ્રીયુત્ કમળશીભાઈ ગુલાબચંદની દેખરેખ નીચે ગૂઢમંડપની દીવાલામા સ. ૧૯૭૩-૭૪માં ઘણું જ મને હર ચિત્રામણું કામ થયું છે. તેમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના દશે. ભવના અને પાંચે કલ્યાણુકેના સુંદર ભાવા માળખ્યા છે. ચિત્રકામ નો ઢમનુ અને સુંદર છે. ઉપર કાચમઢી દઇ ચિત્રાની રક્ષા માટે પણ પુરતુ ધ્યાન આપેલું છે. આ મંદિરમાં પચીશક શિલાલેખો મળ્યા છે જેમાંના કેટલાક મૂર્તિએ ઉપર કાઉસ્સગ્ગીયા, પરિકરની ગાદીએ, પટ્ટો,ધાતુ મૂર્તિ, પચતીર્થી વગેરે પાદુકા અને દિવાલામા છે. આમાં તેરી અને ચૌદમી સદીના લેખો નીચે પ્રમાણે છે १-ॐ संवत १२२४ माव सुदि १३ धवलकसुदेवाभ्यां वहुदेविमातृश्रेयोर्थं મતિનું વાર્તામાત્ત ( ધાતુવ્રુત્તિ: ) શ્——પટ્ટુઃ આશું............૨૮ વર્ષે માલ રૂશના શ્રૌસોમપ્રમત્તમઃ શિનમતૃર્વાદના પ્રાકત્તા......ગ્રામ્યાં રાલય 1 રતામ્યાં मस्तु श्रीसंघस्य ॥ ......યાળુ માતુ તેમજ ૧૩૨૬માં બ્રહ્માણુગચ્છના શ્રી બુધ્ધિસાગરસૂરિજીએ પ્રતિષ્ઠાપિત નેમિનાથજીન્નુ` મ`ખ છે, જે ચેાવીશ જિનપટ્ટ સહિત છે, આ જ સાલમાં અને આ જ આચાર્યદ્વારા પ્રતિષ્ઠાપિત શ્રો આદિનાથ જિનબિ પણુ છે, ૧૦૨૬ની એક શ્રી મહાવીર પ્રભુની મૂર્તિ છે, એક પદરમી સદી( સ. ૧૪૨૮)ના પ્ણ લેખ છે. ધાતુમૂર્તિઓમાં પદર, સેાળ અને સત્તરમી સદીના લેખો ઉપલબ્ધ થાય છે.
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy