SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસ ] : ૧૧૭ : ઢાંકઃ જામનગર I અત્યારના મંદિરની દિવાલા પર જૈન તીર્થંકર શ્રી નેમિનાથજીની જાનનાં સુંદર ચિત્રા છે. આ મંદિરના ગાયકવાડ સરકાર તરફથી જીર્ણોધાર થતેા હતે ત્યારે આ ચિત્રાની રક્ષા માટે ગે।. ના. ગાંધીએ સરકારને સૂચના કરી હતી તે સ્વીકારાઇ હૈતી. " મતલમ કે દ્વારિકાનું' અત્યારનુ` મદિર પ્રાચીન જૈન મહિર છે. કારણવશાત્ તે અજૈનાના અધિકારમાં ગયુ અને ત્યાંથી જૈન મૂર્તિ દૂર કરી દીધી. દ્વારિકામાં શ્રી નેમિનાથ ભગવાન ઘણી વાર પધાર્યા હતા. ત્યાંના યાદવા જૈનધર્મી બન્યા હતા. ત્યાં અનેક જિનમદિરા હતાં. આજે તે દ્વારિકા વિચ્છેદ તીથ છે. ઢાંક જેતલસરથી પારખંદર જતી ગાંઠળ સ્ટેટ( જી. એસ. રેલ્વે. )ના પડેલી સ્ટેશનથી ૬ માઇલ દૂર ઢાંક ગામ આવેલ છે. ગામથી થાંડે દૂર શત્રુંજયના એક શિખરરૂપ ઢંકગિરિ છે. પહાડ નાના છે. અહિં એક સુંદર જિનમદિર હતું શત્રુંજયના ૧૦૮ નામેામાં ઢંકગિરિ નામ આવે છે. પ્રાચીન સમયે તે સુંદર તી હતું. અત્યારે વિચ્છેદ તી છે. ત્યાંથી જૈનમૂર્તિએ નીકળે છે. ખંડિયેર મ'દિરના શિખરા દેખાય છે. ઢાંક ગોંડલ સ્ટેટના ઉપલેટા મહાલમાં એક ગામ છે, પાષ્ટ આસિ ઢાંક છે. ઉપલેટામાં ઘરમન્દિર છે. અહીં નજીકના ખરડાના ડુંગરમાં ખાવીશમા ગ્રેવીશમા ભગવાનનાં મદિરે હતાં; અને કૈસગિરમાં પશુ જૈન મદિરે હતાં. હાલ ખ'હિંચેરા વિદ્યમાન છે. સિદ્ધ નાગાર્જુને પણ રસસિદ્ધિ કરી, રસના બે કૂપા ભરીને ઢાંક પતની ગુફામાં રાખ્યા હતા, એમ પ્રખ ધકાશ ' તથા પિ'વિશુદ્ધિ ’માં ઉલ્લેખ મળે છે. તથા ઉપરના તીર્થ માટે ૮ જગડુચરિત્ર ”માં પણ ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. ત્યાંના અવશેષ અતિહાસિક દૃષ્ટિએ અતિ મહત્ત્વના છે. એ તીર્થ સંબંધી અત્યારે ૐા. હસમુખલાલ ધીરજલાલ સાંકળીયા A,, L,B., તે શેષ કરી રહ્યા ' છે. અને એ સ’બધી એક લેખ તેમણે શ્રી જૈનસત્ય પ્રકાશ ' ( નમિક )ના ખીત વિશેષાંક શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક 'માં સચિત્ર લખ્યા છે. * જામનગર અહીં બાર મંદિર છે. ચાર પાંચ તે બહુ જ ભવ્ય અને વિશાલ મંદિર છે. વર્ધમાનશાઢતું અને ચાકીનું મન્દિર તે બહુ જ દર્શનીય અને નીયંરૂપ છે, જામનગર તીર્થસ્થલ ન હોવા છતાં અધ શત્રુ જય’ સમાન મનાય છે. અ જ્ઞાનદિર, પાઠશાલા, ઉપાય આદિ રાગવડ સારી છે. પરછ ને શાળામાં શ્રીવિનયવિજયજી જ્ઞાનમદિર છે. અહીંથી સ્ટીમરમાં બેસી, તુઢ્ઢા અંદર ધર્મ ૭માં જાય છે. શેઠ પે।પટલાલ ધારશીભાઇ તથા શેઠ ચુનીલાલ લક્ષ્મીચંદ તશ્રી દેવબાગ, લક્ષ્મી જૈન આશ્રમ, જૈનાનંદ જ્ઞાનમંદિર વગેરે જેવા લાયક સ્થળ છે. કાર્ડિયા
SR No.011537
Book TitleJain Tirtho no Itihas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1949
Total Pages651
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy