SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ - જૈન તીર્થ સાર્વસંગ્રહ ૧૫૮૭ માં શત્રુંજયને સળગે ઉદ્ધાર કરાવનાર બછાવતવંજ: . મંત્રીશ્વર કદ ચિકમાં રહેતા હતા : ૩૪૧ ૧૫૯૧ માં લખાયેલી “અનુત્તરવેવાઈ' અવની , જે અમૃત સરમાં છે, તેમાં લહેરને લાફાના નામથી ઓળખાવ્યું છે : ટિ૩૫૮ ૧૬ મી શતાબ્દીમાં માળવામાં જે જેન, શિવ અને વૈષ્ણવ. મંદિરનું નિર્માણ થયું તેમાં જેને રડ્યાપત્યકળાની જ છાપ વધારે નજરે આવે છે: કાર –મી શાબ્દી પછીના કોઈ ભયંકર વિપ્લવમાં નેમાનાં કેટલાંયે જિનમંદિરો ધરાશાયી થયાં: ૩૮ –માં એક સુધી ધારમાં જેનોની સારી વસ્તી હતી :: ' – લેખ રામનગરના જૈન મંદિરના મુળનાયક ઉપર છે : ૩૫૭ ૧૫૪૯ ના જેઠ સુદ ૫ ને રવિવારના લેખવાળી ધાતુતિમાં નાભાના બંધ પડેલા જૈન મંદિરમાં છે : ૩૬૯ ૧૫૫૧ ના વૈશાખ સુદિ ૬ ને શુક્રવારે મંત્રી ગોપાલે તારાપુર માંથી સુપાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું ઃ ૩૩૦ –માં ગયાસુદ્દીન બાદશાહના મંત્રી ગોપાલ શ્રેણીએ તારાપુરમાં જિનમંદિર બંધાવ્યાને ઉલ્લેખ આજે પણ ત્યાંના પ્રતિમવિનાના મંદિરમાં મૌજુદ છે: કકર ૧૫૫૬ માં પં. બહંસામે પ્રયાગ–અલાહાબાદના કિલ્લામાં આવેલા અક્ષયવટની યાત્રા કરી : ૪૬૮ –માં ત્યારે પં. હંસસમ કૌશાંબી આવ્યા ત્યારે ત્યાંના જિનમંદિરમાં ૬૪ જિનપ્રતિમાઓ હતી : ૪૭૧ –માં પં. શ્રીયંસેમ મુનિએ રાજગૃહની મહત્તાનું વર્ણન પિતાની “તીર્થમાળા'માં નોંધ્યું છે : ૫:૮, ૪૫૬ -માં રચાયેલી અને પછીની તીર્થમાળાઓમાં રાગૃહના ઉદયગિરિ ઉપર ચૌમુખજીનું જિનાલય હતું એવી નોંધ મળે છે : ૪૫૮ ૧૫૫૬ થી ૧૫૬ માં નાસિરૂદીન ખિલજી માંડવગઢનો રાજા હતો : ૩૩૧ -માં વિદ્યમાન પં. શ્રીહંસ ગણિએ કુંડલપુરનાલંદામાં ૧૬ જિનાલય હોવાની નોંધ આપેલી છેઃ૪૮ –ના પં. શ્રીહંસસોમે વૈભારગિરિ ઉપર ર૪ જિનાલય હોવાનું જણાવ્યું છે : ૪૬ ૧ ૧૫૬૬ (શક. સં. ૧૮૩૧ની સાલને જૈન લેખ કાંગડામાંના કાલદેવના મંદિરમાંથી છે. કનિંગહામે ઉતારી લીધો હતો : ૩૬૧ – લેખ પૂના કેંપમાં આવેલા કોરાગાંવ રોડ નં. ૬ના શ્રી પાર્શ્વનાથ મંદિરના મૂળનાયક ઉપર છે : ૩૭૯ –માં શ્રીયમે ચિતેની ચૂત્યપરિપાટી' રચી : ૨૪૧ ૧૫૬૮ માં શ્રેણી મેઘરાજે માંડવગઢના કિલ્લા ઉપર એક વિશાળ જિનમંદિર બંધાવ્યું હતું ઃ ૩૩૧ ૧૫૬૯ માં મહૂમશાહની કબર બિહારમાં બનતાં તેને બિહાર શરીઠું નામ આપવામાં આવ્યું : ૪૭૪ ૧૫૭૩ માં શ્રીહપ્રદના શિષ્ય ગઠંદીએ ચિતોડની તીર્થમાળા' રચી : ૩૪ –માં જિનેંદ્રસૂરિએ બોદાના જિનાલયના સૂનાની ફરી પ્રતિષ્ઠા કરી : ૩૪૫ ૧૫૮૫ માં લાવણ્યસમયે રચેલ “ અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ 'માં અંતરીક્ષ પાર્શ્વનાથની મૂર્તિ, તીર્થની સ્થાપના અને મૂર્તિના અંદર રહેવા વિશે સુંદર વર્ણન આપ્યું છે : ૪૦૫ -મી શતાબ્દીમાં ચિતોડમાં બરીશ જિનાલય હતાં એમ એ સમયની “તીર્થમાળા'ઓ ઉપરથી જણાય છે : ૩૪૧ -મા સકામાં ઓશવાલ મંત્રી શાલાશા થાણા ગામને કેટ બંધાવ્યો : ૩૪૬ -મા સંકામાં–અકબરના સમયે લાહોરમાં દુર્જનસાલ-- સિંહ અને મંત્રી કર્મચંદ્ર નામે બે મુખ્ય ચાવ, હતા : ૩૫૮ -મા સૈકામાં મંત્રી કર્મચદે મથુરાના જિનાલયનો દ્ધાર કરાવ્યો : ૪૨૬ –મી સદીમાં અને તે પછી કૌશાંબી આવેલા યાત્રી. ઓએ એ નગરનો ખ્યાલ પોતપોતાની “તીર્થમાળા'માં. કરાવ્યો છે : ૬૭૧ ૧૬-૧૭ મા સૈકાના લેખવાળી તીર્થકરોની ધાતુપ્રતિમાઓ. પટણામાં આવેલા શ્રીયુત રાધાકૃષ્ણજી જલાનના પ્રાચીન કુળાસંગ્રહમાં છે : ૪૭૯ –મી શતાબ્દીમાં લક્ષ્મણી ભારે જાહોજલાલી ભોગવતું હતું : ૪૧૩ -મી શતાબ્દી સુધીમાં લમણીપુરને મહિમા જેને જાણીતા હતા : ૩૧૩ ૧૬૦૦ લગભગમાં રતલામમાં શ્રીઅગરજી યતિએ શ્રી શાંતિ નાથ ભ. નું બાવન જિનાલય બંધાવ્યું : ૩૧૫ ૧૯૦૬ ના મહા સુદિ ૫ ને રવિવારને લેખ બન્નના જૈન મંદિરના મૂળનાયકની પ્રતિમા ઉપર છે : ૩૦૬ –નો શિલાલેખ હેરાગાજીખાનના જૈન મંદિરના મૂળ નાયક ઉપર છે : ૩૬૭ ૧૬૧૧ થી ૧૮૬૩ ના લેખોવાળી પ્રતિમાઓ કેસરિયાઇ (ધૂલેવ)ના મંદિરમાં વિદ્યમાન છે : ૩૪૮ ૧૬૧૭ ના વૈશાખ સુદિ ૩ ને શનિવારનો લેખ અયોધ્યાના જૈન મંદિરમાં રહેલી એક પ્રતિમા ઉપર છે : ૪૬૭
SR No.011536
Book TitleJain Tirth Sarva Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages513
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy