SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ - ૫ મો ઓળખણહાર, (૧૫) જીવે, તે જીવિત પ્રાણ- ૪ નિરાબાધ સુખ તે નહિ, પણ - શ્વાસોશ્વાસ આવે છેદ ઉપજે, નિવૃત્તિ ઉપજે તેટલું સુખ હોય તે સુખપ્રાણ, એ પ્રકારે ભાવપ્રાણમાં દશ ઉત્તર - દ્રવ્યપ્રાણ થયા, તે સિદ્ધને નથી. ૬ પાંચ પર્યાયિએ કરી જે પિયમિ, તે જીવને આહારદિક લેવાની શક્તિ, તે વીતરાય ના પપશમથી નિપની પર્યાણિ નામકર્મને ઉદયે જે છે - પતિ પામે, તે સિદ્ધને નથી. ૭ આઉખે કરી સિદ્ધ અના દિ અપર્યવસ્થિત સ્થિતિના ધણી છે. ૮ સિદ્ધની ચરમ ન પરભવે જે અવગાહના હતી, તેથી ત્રીજા ભાગની ઘટતી હોય તે જધન્ય એક હાથને આઠ આંગુળની અને ઉત્કૃષ્ટિ ત્રણશે તેત્રીશ ધનુષને બત્રીશ આંગુળની.૯ આગત સિદ્ધને એક મનુષ્યનો. ૧૦ ગત નથી. અને ૧૧ ગુણઠાણ ચોદ મહિલાં એકે નથી.એ પ્રકારે સિદ્ધની ઓળખણા કહી. હવે સંસારી જીવન ચંદ ભેદની ઓળખણા કહે છે. જીવને પહેલે ભેદ સૂક્ષ્મ એકેદ્રિય અપર્યાપ્ત. ૧ગતિ ક રી-તિર્યંચગતિયા. ૨ જાતિએ કરી એકેંદ્રિય, ૩ કાયે કરી પ્ર વ્યાદિ પાંચ સ્થાવર.૪ દંડક બારેમ, તેરા, ચાદ, પંદ રમે અને સોળમે. ૫ પ્રાણેકરી ત્રણ પ્રાણ તે-૧ સ્પશદ્રિય, ૨ કાય બળ ૩ આઉખું. શ્વાસ લે તો ઉસ નહી અને ઉચ્છેસ લે તે શ્વાસ નહો. ૬ પર્યાપ્તિ કરી ત્રણ પર્યામિ તે- આહાર પર્યામિ, ૨ શરીર પર્યામિ, ૩ શ્વાસોચ્છાસ પર્યામિ પૂરી ન થાય. ૭ આઉખું જધન્ય ઉત્કૃષ્ઠ અંત મુહૂર્તનું. ૮ અવગાડના જઘન્ય ઉત્કૃષ્ટિ આંગુળનો અસ નું ખાતમો ભાગ. ૯ આગત બેની તેમનુષ્ય અને તિર્યંચની, ', ;"* ': - , : ** *': , * • * * * *
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy