SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ * : (૧૩) જૈનતાવશાધક ગ્રંથ ભકર્મ ખપાવે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા सध्ययनमा जत्त पञ्चखखाण अगायं जव सहस्साई निलं . ઈતિ વચનાત્, જેમાટે સંવરની કેરણી કરતાં પાપટાળી છ પદાર્થો નિપજે અને તે સમયે કષાયાદિથી પાપ પણ છે. પરંતુ સંવરની કરણીથી એક આવતાં કર્મ જ રેકે છે. આ ગલાં જે તૂટે છે તે નિર્જરાથી. નવાં બાંધેતે શુભ આશ્રવથી, પણ સંવરને તે કર્મ રોકવાનો જ સ્વભાવ છે. શ્રી ઉત્તરે ધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં સંક્રમણ અd બાય. તે વોરા નફ. વળી શ્રી ભગવતિ સૂત્રના ત્રીશમા શતકના પાંચમા ઉદેશામાં તંગિયા નગરીના શ્રાવકે પાર્શ્વનાથ ભગવાનના સંતાનિયાને પૂછ્યું કે, સંયમ તપનું શું ફળ? ત્યારે સ્થવિરે કહ્યું. સંગgi અનાયgય તે, તે વોરાઈ છે. ત્યારે શ્રાવકે કહ્યું કે, દેવલોકમાં કેમ જાય છે? ત્યારે કાલિયપુત્ર સ્થવિરે કહ્યું. પુત્ર તો ઉકતિ ૧. આણંદ નષિ સ્થવિરે કહ્યું. મિયાણ નો રેવનોપ, ઝવવíતિ ૨. ત્યારે મહિલ સ્થવિરે કહ્યું. પુવતi નો વૉgિg Saઉંતિ ૩. ત્યારે કાશ્યપ સ્થવિરે કહ્યું. સંસાણ અને સેવા કરવત્તિ ૪. એ ચાર બોલ ફેર કહ્યા. તે હવે જુઓને ! જે સાધુ તે અસત્ય ન બેલે તે ચાર ભાષા કેમ બેલ્યા? પણ ચારે ભાષા સાચી છે. ભગવતે ગૌતમસ્વામી પાસે સ્વિકારી છે. તો એને પરમાર્થનય ઉપર છે. પૂર્વના બે પાઠ તે વ્યવહાર નય ઉપર છે. ઉપરના બે પાઠ નિ નયના છે તે કેમ? પૂર્વ સંયમ, પૂર્વ તપ એ નામ કહ્યાં; પણ સંયમ તપ એમ ન કહ્યું, તેનું કારણ એમ છે કે,
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy