SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ * : ૧૪ મે નિયાનિત્યારે. (૧૦) આ છે જ. એ ચાર ભાગા નવ પદાર્થઉપર કહે છે. જીવમાં ભાગ ચારણાઈએસપજવસિએએભાગે સર્વ જીવમાં જીવાપણો આથી લોભે તથા સંસારે આશ્રી અભવિમાં લાભે છે. અણા એ સમજવસિએ તે સંસારી જીવમાં લાભે ૨. સાઇએ અપના ન જવસિએ તે સિદ્ધમાં લાભે ૩:સાઈએ સપજવસિએ તે ચારે ગતિમાં લાભે ૪. અજીવમાં ભાંગા ચાર–અણઇએ અપજવે સિએ તે ધમધમ, આકાશ છતા આથીકાળમાં, ડુંગળપણ આશ્રી પુદગળમાં લાભે છે. અણાઈએ સમજવસિએ તે આ તિત કાળમાં લાભે ૨. સાઇએ અપજવસિએ તે અનાગત કાળમાં લાભે ૩. સાઈએ સપજવસિએ તે પરમાણુઓ દ્વીએ દેશિયા યાવત્ અનંતપ્રદેશિયા તથા ઘટ્ટ પટ્ટપણાદિ આશ્રી. આ પુગળમાં ઘડિ, સમય, આવળિકા, પ્રમુખ કાળમાં લાભે ૪. - પુન્યમાં ત્રણ ભાંગા અણુઈએ અપ જેવસિએ તે સંસારમાં સર્વ જીવ આશ્રો. પુન્યના બાંધવાવાળો, ભેગવવાવાળા શાશ્વતા છે તે માટે તથા પુન્યના ખંધ પણ શાશ્વતા છે. અણાઈએ. સપજેવસિએ તે ભવિઝવમાં પુન્યબંધઉદય આથી ૨. ત્રીજો ભાગે શન્ય છે ૩. સાઈએ સપજવસિએ તે એક જીવને એક બંધ આથી તથા એક બંધને પુન્યપણે રહેવા આથી ૪:પાપ આવમાં ત્રણ ભાગ પુન્યની પે. સંવરમાં ચાર ભાગા લાભ અણાએ અપજવસિએ તે સજીને આશ્રી સેવા કરવા વાળા શાશ્વતા છે , અણાએ સપજવસિએ તેદ્રવ્યસંવર સંસારી જીવમાં લાભે, તે આથી કાંઈક ભાસે છે ૨. સાઇએ અપજ વસિએ તે સમકિતાદિ આશ્રી, સમકિત તે સંવર ઈ - યાદિ નિ સંવર, સિદ્ધમાં પણ ગણીએ. વ્યવહાર સંવર,
SR No.011534
Book TitleJain Tattvashodhak Granth
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages179
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy