SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ વિષયપ્રવેશ ૨ ૩૪ અતિશ चउतीस अइसयज आ तित्थयरा गयमोहा झाएअन्वा पयत्तेण ॥ તિજયપહુર સ્તોત્ર ગા. ૧૦ ત્રીસ અતિશયથી યુક્ત આઠ મહાપ્રાતિહાર્યોથી કરાયેલી શોભાવાળા (આઠ મહા–પ્રાતિહાર્યોથી શોભતા) અને મેહથી રહિત, એવો તીર્થકરેનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઈએ. ધ્યેય પાંચ જ પરમેષ્ઠી ભગવંતો છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચમાં પણ પ્રથમ ધ્યેય-કેન્દ્ર ધ્યેય અરિહ ત જ છે. અરિહ તને જ પરમ પરમેષ્ઠી કહેવામાં આવે છે. સિદ્ધચક આદિ ચત્રોમાં કેદ્રપદરૂપે દયેય અરિહંત જ છે. શ્રી જિનશાસનનું રહસ્ય પાંચ પરમેષ્ઠી ભગવંત છે, જ્યારે પરમ રહસ્ય અરિહન્ત ૧ પ્રસ્તુત વિષયની પ્રધાનતાને સમજવા માટે આ પ્રકરણ વાચવું અત્યંત જરૂરી છે. ૨ મહા નવ. પૃ ૨૫૮
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy