SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯ અહિન્ત શખ્ત ધાતુ પરથી અનેલ છે. તેથી જ શાસ્ત્રોમાં કહ્યુ છે કે • જેએ ખીજાઓનાં વંદન માટે, નમસ્કાર માટે, પૂજા—સત્કાર માટે ચેાગ્ય પાત્ર છે. અને એ બીજાએનાં સિદ્ધિગમન માટે મહાન પાત્ર (ભવચેિ. પાત્ર–યાન જહાજ) છે, તે અહિન્ત કહેવાય છે.’ આવા અહિન્તાના યથાર્થ અને અસાધારણ ( ખીજાઓમાં ન હેાય તેવા) ગુણા ચાર જ છે. ' યાનિીમહત્તરાધમ સૂનુ આચાય. શિશ્ચમણિ શ્રી હરિભદ્રસૂરિ મહારાજા અનેકાંતજયપતાકા ગ્રન્થની સ્વાપન્ન વ્યાયામાં કહે છે કે गुणा मूलातिशयाश्चत्वारः तद्यथा अपायापगमातिशय, ज्ञानातिशय:, पूजातिशय, वागतिशयश्च । અરિહન્તાના યથાભૂત વાસ્તવિક અને બીજાએમાં ન હાય તેવા ગુણે ચાર જ છે અને તે ચાર મૂલ અતિશયેા છે. તે ચાર ગુણા—મૂલાતિશયે આ રીતે છેઃ 1 ૧ અપાયાગમ અતિશય ૨ જ્ઞાનાતિશય ૩ પૃજાતિશય અને ૪ વાગતિશય—વચનાતિશય આ ચારને સંક્ષેપમાં અનિર્દેશ કરતાં શાસ્રમા કહ્યું છે કે— ૧ અનેકાત જય પતાકામા પુજાતિશયમાં આઠ મહાપ્રાતિહાર્યાના સમાવેશ કરેલ છે જુએ પૃ. ૪ ૨ પ્રથમ લે. વિવરણ દે ભ મ. ૪
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy