SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ પાદ્યપીઠથી સહિત ચાર સિહાસન હેાય છે. સિહાસના ઉત્તમ પ્રકારનાં સેાનાથી બનાવેલા અને રત્નખચિત હોય છે એટલે કે તેને હીરા જડેલા હેાય છે. પાદપીઠ પણ રત્નમય હાય છે. દરેક સિહાસન અને પાદ્યપીઠનીયૈાતિ અપાર હેાય છે. તેના ઉપર પરમથી પણ પરમ ( પરમાતિપરમ ) જ્યેતિસ્વરૂપ પ્રભુ વિરાજમાન હાય છે. દરેક સિહાસન ઉપર ત્રણ રત્નમય છત્ર હેાય છે. તે મેાતીએની શ્રેણિઓથી શાલતાં હોય છે. દરેક સિહાસનની અને માજુએ ઉજ્જવલ એ ચામરાને ધારણ કરતા બે એ દેવતાએ હાય છે. તે દેવતાએ ઉત્તમમાં ઉત્તમ આભૂષણાથી શેાલતા હાય છે. દરેક સિહાસનની આગળ સુવણુ કમળ પર પ્રતિષ્ઠિત એવુ' તેજોમય ધર્મચક્ર હોય છે. ચારે દિશાઓમાં ચાર મહાધ્વજ હોય છે. તેમાંના દરેક એક હજાર ચેાજન ઊંચા હાય છે, દરેક ધ્વજ ઘટાએ! અને નાની પતાકાઓથી શે।ભતા હેાય છે. રીતે છેઃ આ આ ચાર મહાધ્વજોનાં નામે આ ૧ પૂર્વ દિશામાં-ધર્મ ધ્વજ ૨ દક્ષિણ દિશામાં—માનવજ ૩ પશ્ચિમ દિશામાં ગજવુંજ ૪ ઉત્તર દિશામાં—સિહધ્વજ અહીં મણિપીઠ ( સમવસરણના મધ્યભાગનું પીઠ), ચૈત્યવૃક્ષ ( અશેાકવૃક્ષ ), સિંહાસન, છત્ર, ચામર, દેવચ્છ દે। વગેરે વ્યતર દેવતાઓ રચે છે. આ મધી વિગત સામાન્ય સમવસરણની જાણવી, બાકી તા કોઈ મહાન દેવતા ભક્તિવશ એકલે પણ બધુ જ રચી શકે છે. હના ઉત્કૃષ્ટમાં ત્યા દેવતાએ સહનાદ કરે છે. આકાશમાંથી ઊતરતાં ઊતરતા દુંદુભિ વગાડે છે. આવા દ્વિવ્ય સમવસરણમાં અને વાતાવરણમાં દેવતાએથી સહિત ભગવાન સૂર્યદિય સમયે સુવર્ણ કમળા પર પગ મૂકતાં મૂકતાં
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy