SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ ઈતિ. માર્વતિયુટથયુથ • = મારિ, અતિવૃષ્ટિ અને અવૃષ્ટિ દુર્ભિક્ત= દુકાળ. અન્યવષતો ભય = સ્વરાષ્ટ્ર અને પરરાષ્ટ્રથી ભય. સાત ન = ન હાય. તે ાવશર્મઘાતના . = આ અગિયાર અતિશયે। કમ ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૧ ભગવત જ્યાં વિચરતા હોય તે પ્રદેશમાં સવાસે ચેાજન સુધીમાં રાગ, વૈર, ઈતિ, મારિ, અતિવૃષ્ટિ, અવૃષ્ટિ, દુર્ભિક્ષ, અને સ્વચક્ર-પરચ ભય ન હાય. શ્રી અભિધાનચિંતામણિમાં કર્મ ક્ષયજ ચેાથા અતિશયથી માંડીને અગિયારમા અતિશયનું વર્ણન એક જ શ્લેાકમાં આપેલું હાવાથી અહીં પણ એકી સાથે જ આપ્યું છે. શ્રી વીતરાગસ્તવમાં દરેક અતિશયનું વન અલગ અલગ શ્લોમાં આપેલ છે.૨ અભિધાનચિંતામણિની સ્વપજ્ઞ ટીકા મુજબ આ અતિશયોનું સક્ષિપ્ત વર્ણન આ રીતે છે અતિશય ૪ તાવ વગેરે રેગે ન હાય. અતિશય સ્વૈર એટલે લેકમાં એકબીજા સાથે વિરાધ હાય. અતિશય ૬-ઇતિ એટલે ધાન્ય વગેરેને હાનિ કરનાર અતિપ્રમાણમાં ઉંદરા, તીડા, પાપટા વગેરે પ્રાણીઓના સમૂહ ન હોય, અતિશય ૭—મારી ( મરકી) એટલે ઔપાતિક એટલે કે દુષ્ટ દેવતા વગેરેએ કરેલ સવ ત્ર મરણ, તે ન હેાય. અકાલ મૃત્યુ પણ ન થાય. ૧ પૂર્વે કહેલ ૩ અને અહીં કહેલ ૮ અતિશયેા. ૨ જુએ પરિશિષ્ટ ૩ ક્રાઈ પણ જાતના ઉત્પાતથી થતી વસ્તુને ઔત્પાતિક કહેવામા આવે છે આકાશમાથી પથરા વગેરેની દૃષ્ટિરૂપ જે અનિષ્ટ વસ્તુ તેને ઉત્પાત કહેવામા આવે છે.
SR No.011516
Book TitleDevadhidev Bhagwan Mahavir
Original Sutra AuthorN/A
AuthorTattvanandvijay
PublisherArhadvatsalya Prakashan
Publication Year1974
Total Pages439
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy