________________
૬૭
પ્રકરણ ૨ જુ સિદ્ધ પ્રમાણ (એક લાખ યોજનનું) છે. મધ્ય ભવન અઢી દ્વીપ પ્રમાણ (૪૫ લાખ જનનું) છે. અને મોટામાં મોટું ભવન અસંખ્ય દ્વીપસમુદ્ર પ્રમાણે (અસંખ્યાત જનનું) છે.
બધાં ભવને અંદરથી ચોખંડાકાર, બહારથી ગોલાકાર, રત્નજડિત મહાપ્રકાશવાળાં અને સર્વ સુખ સામગ્રીઓથી પરિપૂર્ણ છે. સંખ્યાત
જનના ભવનમાં સંખ્યાત દેવદેવીઓ અને અસંખ્યાત જનના ભવનમાં અસંખ્યાત દેવ દેવીઓ છે. કુમાર (બાળકો)ની જેમ કીડા કરતા હોવાથી કુમારે કહેવાય છે.
ભવનપતિ દેવની |
જાતિ
વસવર્ણ * મુકુનું ચિહ્ન ૧
કૃષ્ણ સફેદ
ચૂડામણિ નાગફણ
સોનેરી
ગરૂડ
2 Kછે.
રાતે
400 કલશ
૧ અસુરકુમાર ૨ નાગકુમાર ૩ સુવર્ણકુમાર ૪ વિદ્યુતકુમાર ૫ અગ્નિકુમાર ૬ દ્વીપકુમાર ૭ ઉદધિકુમાર ૮ દિશાકુમાર ૯ વાયુકુમાર ૧૦ સ્વનિતકુમાર
સિંહ
ઘોડા
સેનેરી
સફેદ ગુલાબી
હાથી મગર
લીલે સોનેરી
સફેદ
સરાવલુ
- આ રંગના વસ્ત્રો પહેરવાનો શેખ વધારે છે. ૧ આ ચિહ્ન દેવતાઓના મુકુટમાં હોય છે, એથી એમની જાતિને
પરિચય મળે છે.
આ સાતમી નરકની નીચેના ચરમાન્તથી તે પહેલી રત્નપ્રભા પૃથ્વી ઉપર લોકના મધ્ય આકાશાન્તર સુધીનું ૭ રજજુ ઊંચા અને ૧૬૯ રજુ ઘનાકારવાળા અધોલોકનું વર્ણન સંપૂર્ણ થયું.