SearchBrowseAboutContactDonate
Page Preview
Page 802
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી-ધર્મ શ્રાવકાચાર ૭૭૭ ૭. આયંબિલનાં પચ્ચખાણ–આયંબિલ પચ્ચખામિ, અસણં, પાણું, ખાઈમં, સાઇમં, અન્ન-થાણભેગેણં, સહસાગારેણં, લેવાલેવેણું (ગિહત્ય સંસ હેણું). ઉફિખર વિગેણું (પારિઠ્ઠાવણિયાગારેણું) + મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણું સિરામિ.” તેના ૮ આગાર ઉપર પ્રમાણે જાણવા. ૮ અભત્તક ઉપવાસ)નાં પચ્ચખાણ +–“ઉગએ સૂરે અભત્તડું પચ્ચખામિ. અસણં, પાણું, ખાઇમં, સાઇમં, રથાણા ભેગેણં, સહસાગારેણું (પારિઠ્ઠાવણિયાગારેણ), મહત્તરાગારેણં, સવ સમાહિત્તિયાગારેણું સિરામિ.” તેના ૫ આગાર ઉપર પ્રમાણે. ૯. દિવસચરિમ પચ્ચખાણદિવસચરિમં પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાહિત્તિયાગારેણું, સિરામિ. તેના ૪ આગારના અર્થ ઉપર પ્રમાણે જાણવા. ૧૦ ગંઠી મુઠિના પચ્ચખાણુ+– “ગઠી સહિય પચ્ચખામિ, અસણં, પાણું, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ સમાવિવત્તિયાગારેણં, સિરામિ. કે શેકેલું કે રાંધેલું લૂખું ધાન્ય પાણીમાં ભીંજવી એક જ વખત ખાય, પછી રાત્રિ દિવસ કંઈ ન ખાય તે આયંબિલ તપ. * જે શબ્દો ( ) કૌસમાં છે તે સાધુ આશ્રી આચાર જાણવા. = ઉપવાસને અભત્તઠ પબ કહે છે અને ચઉથભત્તે અર્થાત ચોથભક્ત પણ કહે છે. બેલ ને છઠભક્ત, તેલાને અડમભક્ત કહે છે. એમ બબ્બે ભક્ત વધારીને ઈચ્છિત ઉપવાસના પચ્ચખાણ આ પાડથી કરી શકાય છે. // આમાં દિવસને થડે ભાગ બાકી હોય ત્યારથી સંપૂર્ણ રાત્રિ પર્વત ચારે આહારનો ત્યાગ કરે છે. + વસ્ત્ર કે ચોટલીની ગાંઠ વાળી પછી તે છોડે નહિ ત્યાં સુધી કોઈ વસ્તુને ભગવે નહિ તે ગંઠી પચ્ચખાણ અને ડાબા હાથની મૂડી ખેલ્યા બાદ ખાય નહિ તે મૂકી સહિય પચ્ચખાણ. આ પચ્ચખાણ કરતી વખતે ગંઠીને બદલે મૂઠી શબ્દ બોલવો.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy