SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું : સાગારી ધર્મ-શ્રાવકાચાર ૭૬૯ 6 (૨) ચલાસન દેષ ’–સામાયિકમાં સ્થિર આસન રાખે નહિ. આસન બદલે, ચપળતા કરે. (૩) • ચલષ્ટિ દોષ’–સામાયિકમાં દૃષ્ટિ સ્થિર ન રાખતાં જ્યાં ત્યાં નજર ફેરવુ. (૪) ‘ સાવકા દોષ ’–સામાયિકમાં કંઈ પાપક્રિયા કે તેની સંજ્ઞા કરે. (૫) ‘આડી અને દોષ’–સામાયિકમાં ભીંતાર્દિકનુ એઠીગણ લે. (૬) ‘આકુંચન પ્રસારણ દોષ’–સામાયિકમાં વિના પ્રયેાજન હાથ પગલા ટૂંકા કરે. (૯) ‘ આલય દોષ ’સામાયિકમાં અંગ મરોડે, બગાસાં ખાય. (૮) ‘એકટન દોષ’–હાથપગના ટચાકા ફોડે. (૯) 'મલ દોષ-સામાયિકમાં મેલ ઉતારે. (૧૦) ‘વિમાસણ દોષ’-લમણે કે ગાલે હાથે રાખી શેકાસને બેસે, પૂજ્યા વિના ખણે, પૂજ્યા વિના હાલેચાલે. (૧૧) ‘ નિદ્રા દોષ ’–સામયિકમાં નિંદ્રા લે. (૧૨) ‘વારા કાચના દોષ ’--સામાયિકમાં ટાઢ પ્રમુખની ખીકથી. વચ્ચે સ કાચે તે. ઉપર કહેલા કાયાના ૧૨ દોષ ટાળીને સામાયિક કરવું. આમ ૩ર દોષરહિત સામાયિક વ્રતનું પાલન કરવાથી શુદ્ધ સામાયિક થાય છે. મ સામાઈયસ્સ સઈ અકરણયાએ ’–નિદ્રા, મૂર્છા, ચિત્તભ્રમ, આઢ કારણથી સામાયિકના કાળમાં સંશય ઉત્પન્ન થાય કે, વખત પૂરા થયે કે હું? તે! જ્યાં સુધી એ સ ́શયનું નિરાકરણ ન થાય, સમય પૂરો થયાના નિશ્ચય ન થાય અને સામાયિક પારે તા અતિચાર લાગે. જેવુ ઈએ તેવું ખરાખર વ્રત ન થયુ હોય તા અતિચાર. ૪૯
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy