SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨ જી : સૂત્ર ધ પ. શબ્દનય—ઉપશમ, ક્ષયેાપશમભાવપૂર્વક શુભ ધ્યાનથી સકામ નિરા કરવાવાળા, ધ્યાનાગ્નિના પ્રયાગથી કરૂપી કાષ્ટને ખાળે તેને નિરા કહે. ૬. સમભિરૂય-આત્માના ઉજ્જવલ ગુણની સન્મુખ થઈ શુકલધ્યાનથી ક્ષપક શ્રેણીએ ચડે તેને નિર્જરા કહે. ૪૭૧. ૭. એવ ભૂતનય-મેહનીક રૂપ કલંકથી રહિત અથવા તે જેનું નિશ્ચયથી મોક્ષ પ્રત્યે ગમન છે એવા શુદ્ધાત્મા તેને નિર્જરા કહે, ક્ષાયક ભાવમાં (૧૨, ૧૩, ૧૪ ગુણસ્થાનવી) શુદ્ધાત્મા. (૮) અંધતત્ત્વ ઉપર સાત નય-બંધનત્વઃ ૧. નિગમનયઃ- સાંસારિક 'ધન. જેમકે જેલ, ગતિખ ધનઆયુષ્યમ ધન, વગેરે. ૨. સંગ્રહનય: કના આત્મપ્રદેશમાં અધ તથા સત્તા. ૩. વ્યવહારનય:-અશુભ યોગ પ્રવૃત્તિ અથવા શુભાશુભ સ`પરાય. ક્રિયા યુક્ત યાગ. ૪. ઋજુત્રનય-સ’પરાય ક્રિયા યુક્ત માનસિક ઉપયેગ. ૫. શબ્દનય-આશ્રવનાં સવ પરિણામે. ૬. સમિભર્હનય-રાગદ્વેષ પ્રવૃત્તિ. ૭. એવ ભૂતનય--રાગદ્વેષમાં વતા જીવ. (૯) મોક્ષતત્ત્વ ઉપર સાત નયઃ નિશ્ચયનયની અપેક્ષાએ તા મેક્ષમાં નયના વ્યવહાર છે જ નહિ પણ પર્યાયાથિ કનયથી ભેદ પ્રકાશવા રૂપે મેક્ષતત્ત્વ ઉપર નય ઉતારે છે.. ૧. નૈગમનય-ચારે ગતિના બંધથી છૂટવું તેને મેાક્ષ કહે. ૨. સૉંગ્રહનય-પૂર્વે કરેલાં કર્માથી છૂટીને નિરાવરણ આત્મ પ્રદેશે. તેને મેાક્ષ કહે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy