SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ ૧૪ નારકીના ભેદ; ૪૮ તિયચના ભેદ, અને ૧૯૮ દેવતાના ભેદ કુલ મળી ૫૬૩ ભેદ જીવના ઉત્કૃષ્ટા ભેદ તા અનંત થાય છે. એ રીતે એટલે જાણવા યોગ્ય છે. । વૃત્તિ નીવ તત્ત્વ ।। ૩૦૩ સર્વ જૈન તત્ત્વ પ્રકાશ મનુષ્યના ભેદ જીવાના થયા. “ જ્ઞેય ’ "" જીવતત્ત્વ ૨. અજીવ તત્ત્વ અજીવ તત્ત્વનાં લક્ષણ-જીવનું પ્રતિપક્ષી તત્ત્વ તે અજીવ તત્ત્વ છે. તે જડ, ચેતનારહિત, અકર્તા, અભક્તા, અનાદિ, અનંત અને સદા શાશ્વત છે. સદૈવ કાળ નિર્જીવ (જડ) રહેવાથી તે અજીવ કહેવાય છે. અજીવ તત્ત્વના મુખ્ય બે ભેદ્ઘ છે. ૧. અરૂપી: તેનાં નામ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ. ૨. રૂપી. તે પુદ્ગલાસ્તિકાય–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શી એ પુદ્દગલના ગુણ છે. તે પુદ્દગલથી કદી પૃથક થતા નથી. એક પરમાણુમાં ૧ વણુ ૧ ગંધ ૧ રસ અને ૨ સ્પશ લાલે છે. દ્વિપ્રદેશી સ્કંધમાં ૨ વર્ણ ૨ ગંધ, ૨ રસ, ૪ સ્પર્શી લાલે છે. આ રીતે પરમાણુઓને! સમૂહ થવાથી, તેમાં ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૮ સ્પર્શી અને ૫ સંસ્થાન લાભે છે. જેના એ વિભાગની કલ્પના પણ થઈ શકે નહિ એવા મ પુદ્ગલને પરમાણુ કહે છે. આ રીતે પુદ્ગલામાં ભેદ સધાતન પરમાણુ કદાપિ નાશ પામતા નથી. તેમ જ ઉત્પન્ન થતા નથી. અનાદિ કાળથી જેટલા એ પરમાણુ મળવાથી દ્વિપ્રદેશી સ્કંધ, ત્રણ પરમાણુ મળવાથી ત્રિપ્રદેશી સ્કંધ યાવત્ સખ્યાતા પરમાણુ મળવાથી સ`ખ્યાતપ્રદેશી સ્કંધ, અસંખ્યાત પ્રદેશ મળવાથી અસ`ખ્યાત પ્રદેશી સ્કંધ અને અનંત આ સ્કંધ પરમાણુઓના મેળાપથી અન'ત પ્રદેશી સ્કંધ કહેવાય છે. ભેદ પડવાથી કમી પણ થાય છે અને સંયોગ પામીને અધિક પણ થાય છે. થતાં જ રહે છે. પરંતુ કોઈ પણ પરમાણુ નવીન પરમાણુએ છે તેટલા જ
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy