SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ જૈન તત્વ પ્રકાશ ૨૧. કેઈનાં પણ ગુપ્ત રહસ્ય પ્રગટ થાય તેવાં માર્મિક વચન ન કહે. રર. મેગ્યતાથી વધારે ગુણાનુવાદ કરી, કેઈની પણ ખુશામત ન કરે, પણ ગ્યતાનુસાર વખાણ કરે. ૨૩. જેથી ઉપકાર થાય અને આત્મકલ્યાણ થાય એવા સાથે ધર્મનું પ્રતિપાદન કરે. ૨૪. અર્થને છેદભેદીને અનર્થ ન કરે. ૨૫. વ્યાકરણના નિયમાનુસાર શુધ્ધ વચન કહે. ૨૬. બહુ ઉચ્ચ સ્વરથી કે એકદમ ધીમા અવાજથી કે ઘણું શીઘ્રતાથી ન બોલે પણ મધ્યમ સ્વરથી વચન ૦ કહે. ૨૭. શ્રોતાગણ પ્રભુની વાણી સાંભળી અચંબે પામી જાય અને કહી ઊઠે “અહો ! પ્રભુની કહેવાની શકિત અને વાચાતુરી આશ્ચર્ય કારી છે. ” ૨૮. એટલા હર્ષથી કહે કે શ્રોતા એના યથાર્થ રસને અનુભવ કરી શકે. ૨૯ વ્યાખ્યાન દરમ્યાન વિશ્રાતિ લીધા વગર વિલંબરહિત કહે. - ૩૦. શ્રોતા જે કાંઈ પ્રશ્ન મનમાં ધારીને આવ્યા હોય એનું સમાધાન પૂછ્યા વગર જ થઈ જાય. ૩૧. એક વચનની અપેક્ષાથી બીજું વચન કહે અને જે કંઈ કહે તે શ્રોતાના હૃદયમાં ઠસી જાય. ૦ આથી વ્યાકરણની આવશ્યકતાને ખ્યાલ આવે છે. અશુદ્ધ વાણીથી કહેલાં હિતકારી વચને પણ શ્રોતાનાં હૃદય પર અસરકારક નથી નીવડતાં. એટલે વક્તાઓને માટે વ્યાકરણને અભ્યાસ જરૂરી છે.
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy