SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તત્ત્વ પ્રકાશ ૨. ક્ષેત્રથી-ખાનપાનાદિક વસ્તુ બે કેાસથી વધુ દૂર લઈ જઈ ભાગવે નહીં. ૧૪૮ ૧૦. ચિટ્ટે-ખીજાની પાસે અદલબદલ કરીને આપે. ૧૧. મિત્તે સ્થાનકમાં કે રસ્તામાં સામુ' લાવીને આપે. ૧૨. મિન્ને-માટી, લાખ વગેરેની બરણી કે શીશીનું માઢુ ં બંધ કર્યું હોય તે સાધુને માટે ખેાલીને આપે. ૧૩. માહોદદ-ઉપરથી નીચે લાવીને આપે. ૧૪. અચ્છિન્ને સબળ વ્યક્તિ નિર્બળની પાસેથી છીનવીને આપે. ટે-માલિક કે ભાગીદારની આજ્ઞા વિના આપે. ૧૫. ૧૬. અન્નોય સાધુને આવતા સાંભળી લેટમાં લેટ, દાળમાં દાળ, ત્યાદિ અધિક ભેળવી દે. આ ૧૬ દોષ ઉદ્ગમનના તે ભદ્રિક સરાગી મનુષ્ય દાન દેવાના ઉત્સાહથી લગાડે છે. પણ મુનિ તેને ક`બંધના હેતુ જાણી કહે કે :-અહીં આયુષ્યમાન ! મને આ કલ્પે નહી. ૧૭. ધારૂં ગૃહસ્થનાં બાળકોને રમાડીને મુનિ આહાર લે તે ધાત્રીક આથી બ્રહ્મચ માં શંકાદિ ઊપજે. ૧૮. દુઠ્ઠું-ત્રામાંતરે કે ગૃહાંતરે સંદેશે પહેાંચાડીને લે. ૧૯. નિમિત્તે-ભૂત, ભવિષ્યની વાત સંભળાવીને કે સ્વપ્ન સામુદ્રિકનાં ફળ બતાવીને લે. ૨૦. આનીવ-જાતિ કે સગાઈ બતાવીને લે. ૨૧. નિમન-ભિક્ષુકની પેઠે દીનતા કરીને લે. ૨૨. નિજી-ઔષધાપચારાદિ બતાવીને લે. ૨૩. જોહે-ક્રોધ કરીને લે. ૨૪. માને—અભિમાન કરીને લે. ૨૫. માયા-કપટ કરીને લે. ૨૬. હોદ્દેલાભ-લાલચ આપીને લે. ૨૭. પુષ્પ વચ્છા સંŽ-દાન લીધા પહેલાં ગુણાનુવાદ કર. પછી દાતારના ૨૮. વિજ્ઞા—વિદ્યાના પ્રભાવથી રૂપ બદલીને લે. ૨૯ મંત્ત-વ્યંતર, સાપ, વીંછી, આદિના મંત્ર, વશીકરણ, સ્થંભનાદિ મંત્ર કરીને લે. ૩૦. જીને-પાચકાદિ ચૂર્ણ કરી આપીને કે કરવાની વિધિ શીખવીને લે
SR No.011510
Book TitleJain Tattva Prakash
Original Sutra AuthorN/A
AuthorAmolakrushi Maharaj
PublisherShamji Velji Virani Sthanakvasi Jain Dharmik Shikshan Sangh
Publication Year1982
Total Pages874
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy