SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સારાંશ પ્રજો. ૧ ગુણ ઉપર પક્ષપાત એટલે શું ? ૨ મુખ્ય ગુણ કયા ? તેનાં નામ આપો. ૩ ગુણ ઉપર પક્ષપાત કરવાથી શું થાય ? ૪ રાજસિંહ અને તજસિંહ કોણ હતા ? ૫ જયસિંહ, વિજયસિંહ અને માધવસિંહ કેવા હતા ? ૬ વિદસિંહ કેણ હતા ? અને સુચનાને માટે શું બન્યું હતું ? ૭ માધવસિંહને શું લાભ થશે અને તે શા માટે ? પાઠ ૩ર મે. . . . . . ગૃહસ્થ શ્રાવકના સામાન્ય ધર્મ વિષે કવિતા. માત તા *,*** ૧ ( અંગ્રેજી વાજાની ચાલ ) માત તાતની સુભક્તિ ભાવથી ધરે, ઉમંગથી સુસંગ સદાચારીને કરે કદર જાણનાર ગુણે પ્રીતિને ધરે, . સુન બધુ તે ગ્રહસ્થ ધર્મ આચર. અજીર્ણ જે રહેલ હોય તો નહિ જમે, જ હમેશ વખતસર પછી સુખે રમે સદેવ જ્ઞાનવૃદ્ધની સુસેવના કરે, સુજન બંધુ તે ગ્રહસ્થ ધર્મ આચરે, ૧ સારા આચારવાળાને. . * * ** *
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy