SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - * * * * (પ) - કોઈ પંડિત ત્યાં આવી ચડયા. તેની આગળ ધર્મદાસે લઘુચંદની તે વાત જણાવી, એટલે પંડિતે તેને સલાહ આપી કે, તારા પુત્રને વૃદ્ધની સેવામાં રાખ, તે તે જલદી સુધરશે. પંડીતના કહેવાથી - ધર્મદાસે લઘુચંદને વૃદ્ધોની સેવામાં રાખ્યું. થોડા વખતમાં વૃદ્ધની આ સેવાના પ્રભાવથી લઘુચંદ સુધરી ગયો. તેનામાં ધર્મ, આચાર, નીતિ, વિનય અને વિવેક વિગેરે કેટલાએક ઉત્તમ ગુણે આવી ગયા. તેની જડતા નાશ પામી, અને સારી બુદ્ધિ પ્રગટ થઈ આવી. -- - : " ' સારધ. - દરેક ગ્રહસ્થ શ્રાવકે વૃદ્ધ માણસની સેવા કરવી. વૃદ્ધની સેવાથી લધુચંદના જે જડ માણસ પણ સારી બુદ્ધિવાળા થાય છે. *. : * ' સારાંશ પ્ર. વૃદ્ધ કેને કહેવાય ? ૨ વૃદ્ધ માણસોની સેવા કેવી રીતે થાય ? ૩ વૃદ્ધની સેવાથી શું શું લાભ મળે ? ધર્મદાસ કેણ હતો, અને તે કેવા વિચારને હતો પ ધર્મદાસે લઘુચંદને શી રીતે સુધાર્યો? ૬ આખરે લઘુચંદકે થયે? : , * . * 1 1 1 પાઠ ર૫ મ. નિંદવા ગ્ય કામ કરવા નહિં. હસ્થ શ્રાવકે કવિ પણ નિદવા યોગ્ય કામ કરવા નહિં, જે
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy