SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૨ ) શીખ્યા છે, તેથી ખેલી શકે છે, તે તેની પાંચમી ભાષાપાપ્તિની ભુખી છે. અને જીવા મનમાં રમવાના કે ખાવાપીવાના વિચાર કરી શકે છે, તે તેની છઠ્ઠી મનપયાપ્તિ છે. ગોવિદે આ પ્રમાણે સમજાવ્યું, એટલે બધા છોકરાઓ ખુશી થઈ ગયા. અને આગળ પાઠની છે પાપ્તિની વાત તેમણે ખરામંર યાદ રાખી લીધી. સારબાધ ગાવિશ્વની જેમ દરેક છેકરાએ છ . પર્યાસિ વિષે સમજુતી મેળવવી, અને તેને હુમેશાં યાદ રાખવી જાઇએ. સારાંશ પ્ર નાં ૧ ગોવિદ કેવા હતા ? ૨ જીવા તેને શું થતા હતા ? ૩ જીવામાં છ પાપ્તિ કેવી રીતે સમજાવી હતી ? પાઠ ૬૭ મા દર્શ પ્રાણ. ** જીવ જયારે મૃત્યુ પામે છે, ત્યારે તેના *y જીવમાં દેશ પ્રાણ કહેવાય છે. તેમાં કેટલાએક જીવમાં એછા વધતા પ્રાણ પણ હોય છે. માંથી તે પ્રાણુ ચાલ્યા જાય છે. ચેત્ર દ્રિય એ જીવને છે. તેનાથી જીવ સાંભળી શકે છે, ચક્ષુરિદ્રિય એ હ્યુ છે, તેનાથી જીત જોઇ શકે છે. ઘ્રાણેન્દ્રિય એ પહેલે પ્રાણ જીવના બીજો જીવને ત્રીને
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy