SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૨) રાખવી જોઈએ. અને તે પ્રમાણે હમેશાં વર્તવું જોઈએ. નેધપેથી રાખનારા છોકરાઓ વાડીલાલની જેમ પિતાના શિક્ષક પાસેથી સારી શાબાશી મેળવે છે. સારાંશ અને. ૧ વાડીલાલના હાથમાં શું હતું ? ૨ નિત્યકર્મની નેંધ પિથીમાં શું લખાય છે ?" - ૩ વાડીલાલ આખા દિવસમાં શું શું કામ કરતું હતું ? ૪ વાડીલાલ કયારે ઉઠતે, અને કયારે સુતે હતું ? ૫ વાડીલાલને તેના માસ્તરે શું કહ્યું હતું ? ૬ વાડીલાલની જેમ વર્તનાશ છેકરાને માસ્તરે શે લાભ આ પવાનું કહ્યું હતું ? : પાઠ ૬૦ મે. *" *. .. - 1 દુર્ગણ છોડવા વિષે. . વસંતતિલકા મેટાઈ જે હૃદયમાં સર્વ રાખે, ખાટાં કુવાકય મુખથી જન સાથ ભાખે; મહેણાંતણું વચનથી પરિચિત બાળે, જે હોય જન કદિ તે નહિ તેમ ચાલે જે ચીડવે અવરને મનમાં ચિડાયે, જે લેભ લાલચથકી ને જરા ધરાયે, ૧ નઠારા વચને ર બોલે કે બીજના ચિત્તને
SR No.011509
Book TitleJain Dharm Pravesh Pothi 03
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1907
Total Pages159
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy