SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય ન શમણસંસ્કૃતિ અને લેખનકળા ઉપદેશતરંગિણ૦ આદિમાં જોવામાં આવે છે. માંડવગઢને મંત્રી પેથડશાહ તપાગચ્છીય આચાર્ય શ્રીધમષને ઉપાસક હતા. એણે જૈન આગમ સાંભળતાં ભગવતીસૂત્રમાં આવતા વીર-ગૌતમ નામની સેનાનાણથી પૂજા કરી, એ દ્વારા એકઠા થએલા દ્રવ્યથી પુસ્તક લખાવી ભરૂચ આદિ સાત નગરામાં કંડાર સ્થાપ્યા હતા. આ સિવાય મંત્રી વિમલશાહ, મહામાત્ય આમભટ (અબડ), વાટ (બાયડ), કર્મશાહ આદિ અનેકાનેક જૈન મંત્રીવરીએ જેમ જૈન મંદિર બંધાવ્યાં છે તેમ તેમણે જૈન પુસ્તકસંગ્રહ જરૂર લખાવ્યા હશે, કિંતુ તેને લગતાં કશાં યે પ્રમાણે કે ઉલ્લેખોને સંગ્રહ અમારી સામે નહિ હોવાથી એને ઉલલેખ કરતાં અટકીએ છીએ. ધનાઢ્ય જેન ગૃહસ્થાએ સ્થાપેલા જ્ઞાન ભંડાર રાજાઓ અને મંત્રીએ પછી જ્ઞાનભંડાર લખાવનાર તરીકે ધનાઢય ન ગૃહસ્થે આવે છે. એ ધનાઢય ગૃહસ્થોનાં જે નામે આજે અમારી સમક્ષ વિદ્યમાન છે એટલાની નોંધ આપવી એ પણું અશક્ય છે; એટલે ફક્ત સાધારણ રીતે ખ્યાલમાં લાવવા ખાતર તેવા બે પાંચ ધર્માત્મા ધનાઢય જેન ગૃહસ્થોનાં નામને પરિચય આપવો એટલું જ બસ ગણાશે. જેમ મહામાત્ય વસ્તુપાલ આદિએ પિતાપિતાના કુલગુરુ, ધર્મગુન્ના ઉપદેશથી જ્ઞાનસંગ્રહો લખાવ્યા હતા તેમ ખરતરગચ્છીય આચાર્ય શ્રીજિનભદ્રના આદેશથી પારી ધરણાશાહે, ૧૦૫ - હેપાધ્યાય શ્રીમહીસમુદ્રગણિના ઉપદેશથી નંદુરબાર નિવાસી પ્રાગ્વાટ જ્ઞાતીય સં. ભીમના પૌત્ર ૧૦૩ “વસ્તુપાલચરિત્ર'માં ત્રણ જ્ઞાનભઠારે લખવાનું જણાવ્યું છે જ્યારે “ઉપરશતરંગિણી“માં નીચે પ્રમાણે જણાવ્યું છે. 'श्रीवस्तुपालमन्त्रिणा सौवर्णमषीमयाक्षरा एका सिद्धान्तप्रतिलेखिता। अपरास्तु श्रीताड-कागदपत्रेषु मपीवर्णाश्चिताः ६ प्रतयः । एवं सप्तकोटिद्रव्यव्ययेन सप्त सरस्वतीकोशाः लेखिताः ॥' पत्र १४२ ॥ १०४ 'श्रीधर्मघोषसूरिप्रदत्तोपदेशवासितचेतसा स० (म.) पैथडदेवेन एकादशाङ्की श्रीधर्मघोषसूरिमुखात् श्रोतुमारब्धा । तत्र पश्चमाजमध्ये यत्र यत्र 'गोयमा' आयाति तत्र तत्र तमामरामणीयकप्रमुदितः सौवर्णटाके: पुस्तकं पूजयति । प्रतिप्रश्नमुक्तहाटक ३६ सहस्रादिबहुव्यव्ययेन समागमादिसर्वशाखासंख्यपुस्तकलेखन-तत्पष्टकृलवेष्टनक-पट्टसूत्रोत्तरिका-काश्चनवातिकाचारवः सप्त सरस्वतीभाण्डागाराः भृगुकच्छ -सुरगिरि-मण्डपदुर्ग-अर्बुदाचलादिस्थानेषु विमराम्बभूविरे।' –૩પતજિળી પન્ન ૧૨૧. “સુકૃતસાગરમહાકાવ્યના સાતમા તરંગમાં પથડપુરતાપૂનમબંધમાં પણ આને મળો ઉલ્લેખ છે માત્ર ત્યાં ધર્મ. ધોવરિની આજ્ઞાથી કાઈ સાપુએ આગમ સંભળાવ્યાનું જણાવ્યું છે માહિતીst તતો ગુકિયરિજિતમ્મા ગુમાવે છે ૬૦' ઇત્યાદિ. ૧૦૫ ધરણાશાહે લખાવેલ છવાભિગમસુત્રફત્તિ, એથનિયુક્તિસરક, સૂર્યપ્રજ્ઞપ્તિસટીક, અંગવિદ્યા, કહાભાષ્ય, સર્વસિાતવિષમપદપર્યાય, ઇરાનશાસન આદિ પુસ્તક જેસલમેરના તાડપત્રીય ભંડા વિદ્યમાન છે, જેના અતમાં નીચે લખેલને મળતા નાના મોટા ઉખે છે. संवत् १४८७ वर्षे श्रीखरतरगच्छे श्रीजिनराजसूरिपघलकारश्रीगच्छनायकत्रीजिनभद्रसूरिगुरूणामादेशेन पुस्तकमेतल्लिखित शोधितं च । लिखापितं शाहधरणाकेन सुतसाइयासहितेन ।'
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy