SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રજોજ ભારતીય સેન અમસંસ્કૃતિ અને લેખનકળા ૨૭. તેમ છતાં અમે અગાઉ જણાવી ગયા છીએ તેમ એને ઉપયોગ ટિપ્પણુપે લખવા માટે તેમજ ચિત્રપટ કે મંત્ર-ત્રપટો લખવા માટે જ વધારે પ્રમાણમાં થતો અને થાય છે. સૂર્જપત્ર પત્રનો ઉપયોગ બાહો અને વૈદિકની જેમ જૈન પુસ્તક લખવા માટે થયો જણાતો નથી, તેમ એના ઉપર લખાએલ કોઈ નાનમેટે જૈન ગ્રંથ કોઈ જ્ઞાનભંડારમાં જોવામાં પણ નથી આવતું. માત્ર અઢારમીઓગણીસમી સદીથી પતિઓના જમાનામાં અત્રતત્ર-મંત્રાદિ લખવા માટે તેને કાંઇક ઉપયોગ થએલો જોવામાં આવે છે, પણ તે બહુ જ ઓછા પ્રમાણમાં, તેમ ખાસ વ્યવસ્થિત પણ નહિ. મંત્રતંત્ર-મંત્રાદિના લેખન માટે કાંસ્ય પાત્ર તામ્રપત્ર, રીપત્ર, સુવર્ણપત્ર અને પંચધાતુનાં પત્ર વગેરેને ઉપગ જેનોએ ખૂબ છૂટથી કર્યો છે, પણ જેના પુસ્તકોના લેખન માટે એને ઉપયોગ કર્યો દેખાતો નથી.સીલોન આદિમાં ઉતીથી વિરાટ છે, જે સંવત ૧૪૯૦માં લખાએલે છે એની લંબાઇ-પહોળાઈ ૩૮ કરાઈચની છે. એના અંતમાં નીચે મુજબની લખાવનારની પુપિકાનો છે संवत् १४९० वर्षे फा० ब० ३ चंपकनेरवासि प्राग्वाटशातीय सा• खेता भा० लागसुत सा• गुणमिकेन રણઃ હિતો ! संवत् १४९० वर्षे फा० ब०३ चंपकनेरवासि म० तेजा भा. भावदेसुत को० वाषाकेन प्राग्वाटशातीयेन श्रीशान्तिप्रासादालेखः कारितः ।। આ પટ પંચતીર્થ પટ નથી, પણ ટીપમાં તેનું નામ લખ્યું છે તે અમે નાખ્યું છે. આ પટ અમે શ્રીયુત એન.સી. મહેતાને પ્રસિદ્ધ કરવા માટે આપે છે જે અત્યારે તેમની પાસે જ છે. આ ચિત્રપટને પશ્ચિય તેઓએ ફોટોગ્રાફ સાથે ઈસ. ૧૯૩૨ના “ડિયન માટે ઍન્ડ લેટર્સના પેજ ૦૧-૭૮માં A picture roll from Gujarat (AD. 1439) રીક લેખમાં આપેલા છે. ૩૪ ભાજપત્ર સામાન્ય રીતે તાડપત્ર જેટલાં ટકાઉ નથી હોતાં ખાસ કરીને સમા વાતાવરણમાં એ વધારે ટકતાં નથી. એની ઉત્પત્તિ ઉત્તર હિંદરતાનમા થતી હોઈ લખવા માટે એને ઉપયોગ તે પ્રદેશમાં જ થતા હતા. જેને પ્રનએ એના ઉપયોગ કર્યો જણાતું નથી ભાજપત્ર ઉપર લખાએલાં પુરતમાં સૌથી પ્રાચીન પુસ્તક એક ખેતાન પ્રઢશમાંથી મળેલ ધમપદ' નામના બ્રાહ ગ્રથને કેટલેક અંશ છે, જે ઈસ ની બીજી અથવા બીજી શતાબ્દીમાં લખાએલ મનાય છે, અને બી; “સંયુક્તાગમ' નામનું બહુ સૂત્ર છે, જે 3 ટાઈનને ખાતાના પ્રદેશમાના ખલિક ગામમાંથી મળ્યું છે અને એની લિપિ ઉપરથી એ ઈસની ચેાથી સદીમાં લખાએલું મનાય છે. ૭૫ કાંસ્યપત્ર, તામ્રપત્ર, પ્રપત્ર અને સુવર્ણપત્રમાં તેમજ કેટલીકવાર પંચધાતુના મિમિતપત્રમાં લખાએલા વિમલ, વિંટાકર્ણ, સદ્ધિયો યંત્ર, વીસા યંત્ર વગેરે મંત્ર-મંત્રાદિ જેન મંદિરમાં ઘણે ઠેકાણે હોય છે. જેના પુસ્તકો લખવા માટે આ તનાં કેબી કઈ ધાતુના પતરાંઓને ઉપગ ક્યારે ય થશે જણા નથી, - ભા. મા. લિ૫. ૧૫૨-૫૩માં તામ્રપત્રમા કાતરાએલાં દાનપાની મહત્વપૂર્ણ ગોષ આપે છે. એ દાનપત્ર પૈકીનાં કેટલાંક દાનપો ૨૧ પતરાંમાં સમાપ્ત થાય છે, એવા માટે છે વહુ પ્રથમ ખંડમાં તામ્રપત્ર ઉપર પુસ્તક લખાવાનો ઉલ્લેખ છે 'इयरेण तपपत्तेसु तणुगेसु रावलक्खणं रएऊणं तिहलारसेणं तिम्मेऊण तंवमायणे पोत्पओ पक्सित्तो, निक्खित्तो नयरबाहिं दुव्यावेढमजो।' पत्र १८९.
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy