SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ ઉસિસ (ચિત્ર. નં. ૧૨૧) એક પછી એક અથવા બંને સાથે અર્થ મુજબ ઊંચે લઇ જવી તે ઉત્ક્ષિમા. સ્ત્રીના કાપ, વિતર્ક, દર્શન, શ્રવણુ, (વિસ્મય, હર્ષ, રાષ) વગેરે બતાવવાને આ પ્રયેાજવી. શિતા (ચિત્ર નં. ૧૨૨) એક જ ભમ્મરને લલિત રીતે ઊંચે લઈ જવાય ત્યારે તેને રેચિન કહેવાય. આને નૃત્યમાં પ્રયાજવી. જૈન ચિત્રકલ્પદ્રુમ નોંધ: મિા અને રૂચિતા વચ્ચે ફરક માત્ર એટલેા જ કે પહેલા પ્રકારમાં બંને ઊંચે ચડાવવી, જ્યારે ખીજામાં એક જ. ખરી રીતે એક જ ભ્રમરને ઊંચે ચડાવવામાં કાઇ ભાવને વ્યક્ત કરવાનું મુશ્કેલ પડે, તેથી એનો પ્રયોગ નૃત્યના અંગ તરીકે ગૌણ રીતે કરવાનું કહ્યું છે. કુક્ષિમામાં કાં તા બંનેને સાથે, અથવા બંનેને એક પછી એક ઊંચે ચડાવવી અમ છે. નિષ્કુશિત (ચિત્ર નં. ૧૨૪) એક અથવા બંનેને મૃદુ ભંગ તે નિકુંચિત. મેટ્ટાત્રિત, કુક્રમિત, વિલાસ અને કિલકિંચિતમાં આ પ્રયેાજવી. શુકુટિ (ચિત્ર નં ૧૨૩) મૂલથી માંડીને આખી યે બંને આનું યેાજન ક્રાધ ભમ્મા જ્યારે ઊંચે ચડાવાય ત્યારે તેને ભ્રકુટિ કહેવાય. બતાવવામા કરવું. શ (ચિત્ર નં. ૧૨૫) અને ભમ્મરના જરાક સ્પંદનથી જ્યારે તે લાંબી થાય ત્યારે ચતુરા કહેવાય. ચિર સ્પર્શ અને લલિન શૃંગાર દર્શાવવામાં આને પ્રયાજવી. આ સાતે પ્રકારેાનાં ચિત્રામાંથી ચતુરા તથા ભુક્રુટિના ચિત્રા સુભગ છે. ચતુરાના ત્રિમા લલિત શૃંગારને ભાવ તથા સીધી લાંબી ભમ્મર ચોકખી દેખાય છે. ભ્રુટિના ચિત્રમાં મૂલથી ઊંચે ચડાવેલી ભમ્મર તથા ખૂબ ક્રોધ સ્પષ્ટ દેખવામાં આવે છે. પતિતાના ચિત્રમાં આખું માં જરાક નીચુ નમ્યું છે તેથી ભાવ સૂચવાય છે. સહજાના ચિત્રમાં પણ સારા સ્વાભાવિક ભાવ દેખાય છે. ખાસ કરીને, નર્તકીના હાથમાં જે ફૂલ જેવું દેખાય છે તેથી મુંધવાના ભાવ સ્વાભાવિક દેખાય છે. અહીં એટલું નોંધવું જોઇએ કે ‘સંર’માં ધ્રાણુતા ભાવ બતાવવાને પતિતાના પ્રત્યેાજનનું લખ્યું છે, શિરાભેદના નિદ્વંચિત પ્રકાર અને ભૂભેદના નિકંચિત પ્રકાર વચ્ચે ભાવપ્રદર્શનની બામૃતમાં ખાસ ફરક ગ્રંથેામાં નથી દેખાતા. છતાં બંનેનાં ચિત્રામા વિશિષ્ટ ભેદ છે. પહેલા પ્રકારના ચિત્રમા ખભાના શિખરામાં ગ્રીવા દટાઇ ગઇ છે એમ બતાવવાને જુદાજુદા ભાવાનાથી સ્તંભનું નિરૂપણ ખાસ કર્યું છે. ભૂપ્રકારના ચિત્રમાં વિલાસ ચાખે દેખાઈ આવે છે. એટલું પણ નોંધવું જોઇએ કે ‘અપુ' મુજબ શિરેાભેદ નિચિનને નિષ્કુચિત પણ કહેના. કપૂરમંજરી રાજકન્યા (ચિત્ર નં. ૧૧૬) આટલા વર્ણન પછી આ ચિત્રાવલિમાંનાં ૨૩ ચિત્રા સમજી શકાશે. હવે એક ચિત્ર જેનું નામ ‘કપૂરમંજરી રાજકન્યા' લખ્યું છે તે સમજાવવું બાકી રહે છે. ખરી રીતે એ કાઇ શિરાભેદ કે ભ્રમકાર <
SR No.011505
Book TitleJain Chitra Kalpadruma
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages255
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy