SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ - ૩૩ मृलम्-तेइच्छं पंडिए पवयमाणे से हता, छित्ता, भित्ता, लुंपइत्ता. पिलुगइत्ता, उद्दव इना, अकर्ड करिस्तामि त्ति मन्नमाणे जस्त घिय णं करेइ, अलं वालस्स संगेणं, जे पा से कारण કા, ઇર્ષ રરર જાય નિ ચેમિ ! સૂ. ૨૦ || અર્થ:-કામભેગેનુ શમન વિષપભગ રૂપ ચિકિત્સાથી થાય એમ સમજાવનારો પંડિતમન્ય પુરુષ હેય તે હણનારે, છેદનારે, ભેદનારે, લૂંટનારે, વિશેષ પ્રકારે લૂંટનારે અને પ્રાણઘાત કરનારો બને છે. કેઈએ ન કરેલું એવું (અપૂર્વ) હું કરીશ, એમ માનનારો કેઈને પણ તે વિષયસેવનને ઉપદેશ આપે છે. હે શિષ્ય, તારે અજ્ઞાની માણસની સોબત છેડી દેવી ઘટે. અથવા જે અજ્ઞાની એવો ઉપદેશ કરવાને પ્રેરે (તેની પણ સેબત કરવી નહિ) આ પ્રમાણે અણગાર મુનિની બાબતમા બનતું નથી એમ હું કહું છું. એ પ્રમાણે પાંચમો ઉદ્દેશક પૂરે થયે. લોકવિજ્ય નામનાં બીજા અધ્યયનને છઠ્ઠો ઉદ્દેશક (મમતા પરિત્યાગ) આગળના ઉદ્દેશકમાં શુદ્ધ પિડને અર્થે પાળવાના નિયમમાં મમતાને ત્યાગ કરવાના ઉપાયો દર્શાવ્યા તેમાં કામભેગને હેય બતાવ્યા. ભિક્ષા માટે મુનિને લેકનિગ્ના કરવી પડે છે, તેથી લોકોના વિષયમાં ધીરે ધીરે મમતા ન બંધાય તે પ્રકારને ઉપદેશ આ ઉદ્દેશકમાં આપવામાં આવે છે. જે કેવળ આત્મકલ્યાણના સાધક મુનિઓ હેય તેઓ તે ગિરિગુફાઓમાં અને એકાંત વનમાં વિચરે છે. પરંતુ જેઓ બીજાનું કલ્યાણ પણ સાધે છે એવા સાધુઓને જનસમુદાય વચ્ચે રહેવાનું હોય છે તેમણે મમતા રહિતપણે ભિન્ન ભિન્ન ભૂમિકાના માણસેને કેવી રીતે ઉપદેશ આપ તે અહીં દર્શાવ્યું છે આ આખો ઉદ્દેશક મુનિએ કયાય નેહમાં લેપાઈ જવું નહિ, એ ઉપદેશ આપે છે. मूलमू-से तं संबुल्झमाणे आयाणीयं समुट्ठाय तम्हा पायकम्म नेव कुज्जा न कारवेजना, रस.१२.१४॥ અર્થ-તે સાધક આ વસ્તુને સમજાતે થકે વિષપભેગેથી તૃષ્ણા શમતી નથી એ વસ્તુ આગળના - ઉદ્દેશકમાં કહી છે કે પૂર્વ સાહૂ સાથg] સયમને સ્વીકારીને આ કારણથી પાપ કર્મ કરે નહિ તેમજ કરાવે નહિ. मूलम-सिया तत्थ एगयर विप्परामुसइ, छसु अन्नथरम्मि कप्पइ म १२२।। અર્થ? કદાચ તે હિંસાની બાબતમાં છ કાયમાથી કંઈપણ એક કાયને હિસાથી સ્પશેતે છમાથી બીજી કઈ પણ કાયને હિંસક ચેલે ગણાય છે. મૂત્રમૂ-જુદી દાદ દgwાને લઇ સુખ પૂરે કિરિચારમુt, TT TT gો જ पकुव्या, जंसि मे पाणा एव्धहिया, पडिले हाए नो रिकरणयाए पन परिका वुच्चा * સંતિ ઝૂ. ૬૨રૂll
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy