SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ मूलम्-से भिक्ग्यू पा भिक्खुणो था जसणं या हारेमाणे नो यामाओ हणुयाओ दाहिण हृणुयं संवारिज्जा आलापमाणे, दाहिणाओ याम हणुयं नो संचारिन्जा आलाएमाणे, से अप्पासाएमाणे लाघधियं भागममाणे तवे से अभिसगन्नागए भषइ, जमेयं भगवया पवेश्यं तमेव अभिसमिच्चा सम्रओ सव्यत्ताए सम्मत्तमेश समभिजाणिया । सू २६५ ।। અર્થ –તે ભિક્ષુ કે ભિક્ષુણીએ આહાર વગેરે ખાતાં ખાતા સ્વાદ લેતાં ડાબા જડબામાથી જે આહારને જમણા જડબામાં ફેરવે નહિ, તેમજ જમણા જડબામાંથી સ્વાદ લેતાં ડાબામાં ફેરવે નહિ, તે આ રીતે સ્વાદને ત્યાગ કરતાં હળવાપણું પામતા તેને તપની પ્રાપ્તિ થાય છે. જે પ્રમાણે આ ભગવતે જણાવ્યું છે તેને બરાબર સમજીને સર્વ રીતે સંપૂર્ણપણે સમતા ભાવનું પાલન કરીને ધર્મ અચર જોઈએ. मूलम्-जस्त णं भिक्खुस्त एवं भइ-से गिलामि च खलु अहं इमंमि समप, इमं सरीरगं अणुपुश्वेण परिघहित्तए, से अणुपुव्वेणं आहारं संपादृजा, अणुपुव्वेण आहारं संघट्टित्ता कत्ताए पयणुए किच्चा समाहियच्चे फच्गावयही उट्ठाय भिषग्यू अभिनिव्वुडच्चे अणुपविसित्ता ग.मं या नगरं या खेडं ना ५ व्यड वा मंडवं घा, पट्टणं या दोणमुह बा, अगरं था, अरूम था सन्निवेस वा नेगमं पा रायहाणिं वा तपाई जाइज्जा, तणाई जाइत्ता से तम्याए एगंतमय ककमिजा, एगंत प्रबकमित्ता मप्पंडे, अप्पयाणे, अप्पवीए, अपहरिप, अप्पोसे, लप्पोदए, अप्पुत्र्तिगपण गदगमट्टियमक्कडासंताणए पडिले हिय २ पमजिय २ तणाई संघरिजा, तणाई संथरिता इत्थवि समए इत्तरियं कुब्जा तं सच्चं सच्चई ओए तिन्ने छिन्भकहकहे अईय ठे अणाईए, चिच्चाण भेउरं कायं संविहूय विस्वरुवे परीसहोयसग्गे अस्ति पिस्तंभणयाए भेखमणु चिन्ने तत्थावि तस्त्र कालपरियाए નાય જાનુનામિદં સિ મિ છે . ઉદ્દદ્દ | - અર્થ-ખરેખર જે ભિક્ષુને આ પ્રમાણે વિચાર આવે છે, કે ખરેખર હું આ સમયે આ શરીરને તેની યાત્રાના અનુક્રમમાં ધારણ કરી શકતું નથી, તે તેણે અનુક્રમે આહાર ઘટાડી નાખો, અનુક્રમે આહાર ઘટાડી નાખીને, કપાય દુર્બળ કરીને વેશ્યાઓને સમાધિમાં સ્થિર કરીને, ફલકની માફક રહેવાને ક૯૫ સ્વીકારીને ભિક્ષુ જેને શરીરને ત્યાગ કરવો હોય, તેણે ગામમાં કે નગરમાં, ગામડામાં કે કસબામાં, નાના ગામમાં કે નગરમાં, બંદર પાસે કે ખાણ પાસે, આશ્રમના સ્થાનમાં કે વાત્રા સ્થાનમાં, વ્યાપારી સ્થળમાં અથવા રાજધાનીમાં પ્રવેશીને તેણે તરણાની યાચના કરવી તરણની યાચના કરીને તે ભિક્ષુએ તેને લઈને એકાંત સ્થળમાં પહોચી જવું, ત્યાં પહોચીને ઈડા રહિત, પ્રાણ રહિત, બીજ રહિત, લીલી હરિયાળી રહિત, જળ રહિત અને ઓમ રહિત, તેમજ કીડી-મકેડી રહિત, ફુગ રહિત, ભીની માટી રહિત, તેમજ કોળિયાના જાળા રહિત સ્થાનને નિરખી નિરખીને પૂછ પૂજીને, તરણાઓ ત્યાં બિછાવે અને તરણાં બિછાવીને ઈગિત મરણ સ્વીકારે. તે સત્ય રૂપ મરણ માટે, રાત્યવાદી, તેજ સ્વરૂપ, તરી ગયેલે, મનની જાળ છેદનારે, નવા બંધનો આરંભ ન કરનારે, અનેક પ્રકારના પરિષહ ઉપસર્ગને અને દેહને
SR No.011504
Book TitleAcharanga Sutra Sanuwad
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherKamani Trust
Publication Year
Total Pages279
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy