SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ એમાં ૨૪ તીર્થંકરની વૈયાવચ્ચ કરનારા જે દેવ-દેવીઓ છે, તેઓને યક્ષ-યક્ષિણીના નામથી ઓળખાવાય છે અને આ જાતિ પાતાલલોકવર્તી દેવની છે દરેક તીર્થંકરના યક્ષ-યક્ષિણી નિયત થયેલા છે જેને ગ્રથોમાં એની સ્પણ નોંધ લેવામાં આવી છે. અને એનું રચનાત્મક દર્શન જૈન મંદિરોમાં તથા જૈન મૂર્તિઓના પરીકરોમાં જોવા મલે છે. કારણ કે એમાં યક્ષયક્ષિણ મૂકવાની પ્રથા સંકડો વરસથી ચાલી આવી છે. પણ એક વાત બીજી ખાસ જાણવા જેવી એ છે કે જે નામના તીર્થંકર હોય તે નામ સાથે નિશ્ચિત થયેલાજ યક્ષ-યક્ષિણ પધરાવવા જોઈએ એવો નિયમ આજે જે રીતે રૂઢ થયેલો છે તેવો પ્રાચીનકાળમાં ન હતો એમ પ્રાચીન મૂર્તિશિલ્પ જોતાં સ્પષ્ટ જણાયું છે એટલે કે વર્તમાન ચોવીશીના તીર્થકર ગમે તે હોય પણ દેવી તરીકે તે પ્રધાન સ્થાન (પ્રાય ) અંબિકાને મહ્યું છે. આથી એમ લાગે છે કે પ્રાચીનકાળમાં જેનસની રક્ષિકા તરીકે જૈનસંઘે અઆછને જ સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરી હોવી જોઈએ અને તેથી પ્રસ્તુત પ્રથાનો સમાદર થયેલો હોવો જોઈએ અને યક્ષ તરીકે ગજવાહનવાળો (–પણ હજી સુધી ચોક્કસ રીતે નહીં ઓળખાએલ) દેવકડારવામાં આવતો હતો. વિદ્યમાન સંખ્યાબબ્ધ પાષાણધાતુશિલ્પો એનાં સાક્ષી છે જેને કેટલાક વિદ્વાને સર્વાનુભૂતિ તરીકે કલ્પ છે. આ વાત તે થઈ જાણે શિલ્પ-રચનાનાં ધોરણની પણ કાવ્ય રચનાનુ ધોરણ શું હતું? તે જોઈએ કાવ્ય રચનાઓમાં એકદરે જોઈએ તો એમા એક સરખું ધોરણ જળવાયું નથી એમાં સ્તુતિચોવીશીને અનુલક્ષીને જે વિચારીએ તો અઢારમા સૈકા સુધીમાં વર્તમાનનું મુકરર થયેલું ધોરણ જળવાયું નથી ઉલટ અમુક તીર્થકરોની સ્તુતિમા વિદ્યાદેવીઓને સ્થાન આપીને, તેમજ એક જ નામવાલી દેવીની પુનઃ સ્તુતિ કરીને આપણને વિચારના વમળમાં નાંખીને સવાલ ઉભો કરે છે કે આવું અનિયત્રિત કે અનિશ્ચિત ધોરણ સ્વીકારવા પાછળ સ્તુતિકારોનો હેતુ શું હશે ? અસ્તુ! બીજી વાત એ સમજવા જેવી છે કે તીર્થંકરના ભક્ત દેવો પણ છે છતા શોભનસ્તુતિ અને આમાં પણ માત્ર દેવીઓને જ પસંદ કરવામા આવી છે શું દેવીઓ શીવ્ર ફલપ્રદા ગણાય છે તેથી આ ધોરણ સ્વીકાર્યું હશે ?” હવે આપણું પ્રસ્તુત સ્તુતિમાં શું ધોરણ છે તે જોઈએ. પ્રસ્તુત દ્રસ્તુતિમાં પણ ઉપાધ્યાયજીએ શોભનસ્તુતિને જ આદર્શ તરીકે રાખી છે એટલે (એકાદ અપવાદને છોડીને) તેમના જ ધરણને અનુસર્યા છે. આ માટે જુઓ પરિશિષ્ટ - ૧ દેવદેવીના હાથ ચાર છે કે બે તે ઉપરાંત તેમનાં વાહનો, આયુધો વગેરે માટે જૈન ગ્રન્થોમા અને જૈનેતરના શિલ્પશાસ્ત્રોમાં વિવિધ વિકલ્પો જોવા મળે છે. આ અંગે જૂઓ પરિશિષ્ટ ક્રમાંક એક પછીનું લખાણ ૧. અભિધાન ચિન્તામણિ કોષમા ૨૪ યક્ષિણીઓનાં નામો નીચે મુજબ જણાવ્યા છે કાશ્વર્યાનિતવા, વરિતાર પાક્ષિા 1 મહાજા શ્યામાં રાતાં, મૂટિશ સુતાર | ૪ | મરો માનવી વિન્ડા, વિવિતા વાજશા તયા ! વન્દર્યા નિવાની વા, પારિખ પબિયા ૪૦ નદ્રાડા પાનિ પદ્માવત તer 1 લિવિ વેતિ નન્ય, માઠાનવતા ૪૬ / [નવ શo . ૨. અરેનોમાં અમ્બામાતા–વધુ તો “માતાજીના નામથી હજારો સ્થળે લાખો લોકો પૂજે છે અને નવરા માં ગુજરાન અને બંગાલમાં મોટા ઉત્રા ઉજવાય છે તે અમ્બિકા આજ ગણવી ખરી ? - ૩ આ સ્તુતિમાં કયાંક બે હાથ કયાક ચાર હાથનો ઉલ્લેખ કર્યો છે. જ્યાં હાથમાં કયું આયુધ કે વસ્તુ હોય છે તેની સ્પષના નથી કરી ના બે, ચાર: છ હાથ હોય ત્યાં અન્ય પ્રત્યકારો ડાબા હાથની અમુક ચાર વસ્તુઓ અને જમાડા હાથની અમુક ચાર વસ્તુઓ તે નીચેના હાથથી ઉપર ઉપરના હાથમાં રામજવી દે ઉપરના હાથથી ની નીચેના હાપમાં સમજવી અથવા પ્રદક્ષિા : જમે રામજી તેનો પણ ઉલ્લેખ કરતા નથી, યદ્યપિ એક ઠેકાણે નાથ રબાઈ એ ઉખ કરેલો લે છે હવે પૂજિત ડિપોમાં, કે ચીતરેલા અથવા પે ચણિીના ચિત્રોમાં બંને પોરો જોવા માં છે માતમી સદના શિકા પણ બંને ધોરણો મળે છે જાયુપો અને વાયુનાદિ વરૂપની બાબતમાં નિવકલિકા, આચારદિનકર, અતિથિનિકામો, મંત્રાધિરાજ પતિ સ્તરો મઘસારોદ્વાર, વિષહરાલાકાપુચરિત્ર વગેરે જેન, ૨પમાડન, દેવનામનિંદ્રક અપરાજિતy, રપ૧ ૧૬ રનમાં વિર્યા અને વિકપ નોંપાયા છે ઘણનાર હાલ બે હોવાનું કહે, જ્યારે આબુધાદિ તરીકે એકનો ઉલ્લેખ હોમ રે બાન હાલમાં મુ નહી કરવું તે મા " પ્રાચીન સ્તુતિકારકોમા પ્રાય એ પોરસ જોવા મળ્યું છે અને કાનનો ન • - . ની પિકને અનુકરીને 'પ્યા છે ૫ એ જ મા રજીકાર્યો છે ૪. અરેન શિરપત્રોમાં તો વળી મક-ભકિી =ોના નામ =પામુ : *ક વિ1િ 1 વિઝાને કેવક આ છે
SR No.010700
Book TitleAendra Stuti Chaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1962
Total Pages153
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy