SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવના વિશિષ્ટ સગુણનાં કીર્તનાદિ અને જે રચનાઓ થઈ છે તેના માટે સ્ત્રીલિંગ “સ્તુતિ' શબ્દ નિર્માણ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત સ્તવ, સંસ્તવ, સ્તવન, સ્તોત્ર એવા શબ્દો પણ યોજાયા છે. એ બધાય શબ્દોના મૂલમા “સ્તુ' ધાતુ બેઠેલો છે “તું” ધાતુ સ્તુતિ અર્થમાં વપરાયો છે એનો ફુટ અર્થ વિચારીએ તે ગુણપ્રશસા કરવી વખાણ કરવાં, તારીફ કરવી, સારું બોલવું વગેરે થાય. સ્તુતિની રચનાઓના અનેક પ્રકાર છે પણ અહિંયાં તે માત્ર ઉપરોક્ત એક જ પ્રકાર પ્રસ્તુત છે. અને અહિંયાં એને અંગેજ કઈક વિચારણા કરવાની છે. સ્તુતિ બે પ્રકારની છે એક નમસ્કાર કરવા રૂપ, એટલે કે પરમાત્માને નમસ્કાર કર્યો, એટલે સ્તુતિ કરી છે એમ કહેવાય બીજા પ્રકારમાં જિનેશ્વર દેવના અસાધારણ ગુણોનું કીર્તન કરવું તે અહિયાં પ્રસ્તુત વિચારણા માટે બીજો પ્રકાર અભીષ્ટ છે અર્થની દષ્ટિએ જોઈએ તો સ્તુતિ, સ્તવ વગેરે શબ્દો સમાન અર્ચના વાચક છે એમ છતાં રચનાની દષ્ટિએ જોઈએ તો સૂક્ષ્મ ભેદરેખા બતાવી શકાય ખરી ! પણ અહિયા બીજા પ્રકારોને જતા કરીએ, પણ સ્તુતિ અને સ્તવ બજ શબ્દો વચ્ચેનો ભેદ વિચારીએ તો અર્થની દષ્ટિએ નહીં, પણ પ્રકારની દષ્ટિએ એવો ભેદ છે કે-એક શ્લોકથી લઈને ત્રણ શ્લોક (પાછળથી ચાર શ્લોક) સુધીની સંસ્કૃત કાવ્યરચનાને સ્તુતિ કહેવાય છે, જ્યારે ત્રણ કે ચારથી વધુ (યાવત ૧૦૮) શ્લોકની રચનાને સ્તવથી ઓળખાવાય છે વળી સ્તુતિ અને સ્તવના ઉચ્ચારણ વખતે શારીરિક મુદ્રા કેવી હોવી જોઈએ ? એને માટે પણ ભેદ કરવામાં આવ્યો છે એટલે કે સ્તુતિ ઊભા ઊભા કરવી જોઈએ અને સ્તવ બેઠા બેઠા કરવો જોઈએ. જેનસવમાં આવી સ્તુતિ માટે વપરાતો “ સંતત્તિ' શબ્દ બધ પડ્યો છેહવે તો તે માત્ર લખવાના કે છાપવાના જ વિષય રૂપ બની ગયો છે અત્યારે તો તેની જગ્યાએ વપરાશમાં સર્વત્ર “થોય’ શબ્દ જ ચાલે છે થોય એ સ્તુતિવાચક પ્રાકૃત ભાષાના “શુ” શબ્દને જ અપભ્રંશ છે. અને એમાં ચાર ચારની સંખ્યાવાલી સ્તુતિઓ હોય તેને “થોડો” કહે છે. તેનો પ્રાકૃત શબ્દ “થgય છે અહિયાં સ્તુતિ શબ્દથી ચાર થાય રૂપ સ્તુતિ જ અભિપ્રેત હોવાથી તે સિવાયની વિવિધ સ્તુતિઓ અગે લખવું અનાવશ્યક છે –“દુ તુતી! ૨ ચંદ વનેડા, સ્તવ સ્તોત્ર સ્તુતિનુંતિ, નહાવા બરાસાર્યવાવ, [બમિ વિ૦ નામમાહા. વાહ ૨. ૨૮૨૮૪] સ્તુતિમ મુખથનમ્ [ મહિo dો] ૩–સ્તુતિર્દિષા-ગળામાપ, બાળગુણોત્કીર્તન૨ [ માવ૦] ૪–સ્તુતિસ્તોત્રાળિ નિનાના લુ કાણાનાનેવ [પવા ] ક તત્ર સ્તુતિરેલોમાના ! વિ દુને તિરો, થતીસુ અનેતિ ના હો સત્તા • તે તુ પર ચયા હોર I [ 0 ] મવપરિમાપવા સ્તુતિવતુ ! [પવા ] વતુર્યસ્તુતિઃ વિઇ અર્વાવના છે. ૭–કોઈ આચાર્ય એકથી સાત શ્લોકની રચનાને “તું” કહે છે ૮ સ્તોત્રની વ્યાખ્યા પણ સ્તોત્ર પુનર્વોત્તમાન [ પત્તા ] ના ઉલ્લેખથી લગભગ સમાન છે -સ્તુતિતૃથ્વીન્ય ધનમ્ [ ૭૪ ] કથ્વમૂય નથજોન સ્તુતિવતુટ્ય સ્તુતિપ્રતને L [પવા] ૨૦-પ્રાન્તીય ભાષાઓમાં તુતિ ને જુદા જુદા નામથી ઓળખાવાય છે ઈગ્લિશમા hymn (હીમ્સ) કહે છે અને સમૂહને hymnology(હોલોજી) કહે છે ૨–સ્તુતિઓના અનેક પ્રકારો છે અનેક વિષયો ઉપર તે લખાઈ છે એકાક્ષરી રચનાથી માંડીને અનેકાક્ષરીમાં રચાઈ છે એ માટે વિવિધભાષાઓનો ઉપયોગ થયો છે અનેક પ્રકારની ચમત્કૃતિઓવાલી, વાચકના મનને આનદના આકાશમાં ઉડાડનારી, હૃદયને આહાદ ઉપજાવનારી, બુદ્ધિને સતેજ કરનારી, ભક્તિપ્રધાનથી માડીને ચાવત દાર્શનિક ક્ષેત્રને આવરી લેનારી, શતશ કૃતિઓ જૈનસંઘ પાસે-હજારો નષ્ટ થવા છતાં આજે પણ વિદ્યમાન છે એથી કાવ્ય રચનાના ક્ષેત્રે જૈન કવિઓનું સ્થાન ગૌરવભર્યું જળવાઈ રહ્યું છે, અને રહેશે
SR No.010700
Book TitleAendra Stuti Chaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1962
Total Pages153
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari, Devotion, & Worship
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy