SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાસ્તાવિક કલ્યાણ ભારતી: આ પ્રસ્તુત ગ્રંથ જ વસ્તુતઃ “યાની ચા સૌ મારતો =” અર્થાત્ માનવ માત્રને યાગનુ' અવચકલ પ્રાપ્ત કરાવીને ક્રિયા શુદ્ધિનું શુદ્ધ ભાન કરાવનાર બનવા પામશે. આ ગ્રંથના એક એક પાદ જુએ “તેમાં નીતિ, ધર્મ આગમ માર્ગાનું સારી કે શ્રાવક ધર્મના સૂત્રેા જ ઠંસી ઠંસીને ભરેલા છે. કોઇપણ શ્લાક આગમસાક્ષી વિનાના નથી; અને એક પણ અક્ષર માણસને ઉન્માર્ગે લઈ જવા વાળા નથી. સ'પ્રદાયથી હજારો માઈલ દૂર આ ગ્રંથ માણસમાત્રને સાચા અર્થાંમાં જૈનત્વ, વૈષ્ણુત્વ, શૈવત્વ, માર્ગાનુસારત્વ અને છેવટે માનવીયતત્વને પ્રાપ્ત કરાવનાર ખનશે. આ એક જ ગ્રંથમાં હુજારા આગમીય સૂક્તો સગ્રહાયેલા છે. જે મેાતીની જેમ પ્રત્યેક પાદમાં કે પ્રત્યેક ક્ષેાકમાં સ્પષ્ટ રૂપે ચમકી રહ્યા છે. ગ્રાહક જો રાગદ્વેષ કે પૂર્વગ્રહ વિનાના હશે તે આ કલ્યાણ ભારતી ગ્રંથ સૌને માટે દીવાદાંડી બનીને ષ્ટિ ધ્યેયને પ્રાપ્ત કરાવશે. સુષુપ્ત આત્મામાં જાગૃતિ. મનમાં સયમ, આંખામાં નિવિકારિતા, દિલ અને દિમાગમાં શીત ળતા ત્થા સંયમમાં શુદ્ધતા લાવવા માટે આ ગ્રંથ જ સવ શ્રેષ્ઠ ઉપાદેય ગ્રંથ છે. આ ઝડપી જમાનામાં માનવને ધમ ગ્રંથાના નામ જ યાદ રહેવા પામતા નથી પછી તેને વાંચવા અને મનન કરવાનું લગભગ અશકચ જ અનેને, For Private and Personal Use Only
SR No.010671
Book TitleKalyan Bharati
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1965
Total Pages584
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy