SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ___ तत्वार्थ सदृशत्वाऽसहशत्व व्यवहारो न युक्त इति । एक मनयोरेन स्थानयोः प्रवृत्तस्याऽना. चारं विजानीयात् । तथाहि-यद् जोवसाम्यात्कम वधसदृशत्न मुच्यते, तन्न युक्तम् किन्तु तीव्रादिसाय सव्यपेक्षस्यैव वधस्य कर्मवन्धेऽभ्युपेतुं युक्तः। यथाहि, आगममध्यपेक्षस्य सध्या क्रियां कुर्वतोऽपि यद्यपि आतुरविपत्तिर्भवति । तथा च सत्र न वैद्यस्य वैरानुषङ्गो भवति, भावदोषाऽभावात् अन्यस्य पुनः सर्पबुद्धया रज्जुमपि तो कर्मबन्धो भवति भाददोषसभावात् भावदोषरहितस्य तु न समानता घा अलमानता मानना और कहना उचित नहीं है । जो इन, दोनों एकान्त स्थानों में प्रवृत्ति करता है अर्थात् कर्मबन्ध को एकान्ततः लमान या अलमान ही कहता है, वह अनाचार में प्रवृत्ति करता है। सब जीवों को एकान्हरूप से स्वमाल मानकर उनकी हिंसा से समान ही कर्मबन्ध मानना योग्य नहीं है किन्तु तीव्र भाव मन्दभाव आदि की विशेषता से भी निक्षन्ध में विशेषता मानना चाहिए। . कोई चिशिल्लक आयुर्वेद शास्त्र के अनुकूल समीचीन शल्यक्रिया था अन्य चिकित्सा कर रहा हो फिर भी रोगी की मृत्यु हो जाय तो वैद्य उसके निमित्तले हिला का भागी नहीं होता, क्योंकि उसकी भावना में दोष नहीं है दूसरा कोई पुरुष सर्प लमझ कर रज्जु पर प्रहार करता है और उसके दो खंड कर देना है तो लपला घात न होने કર્મબન્યમાં જે ન્યૂનાધિકતા હોય છે તે વધ્ય અને ઘાતક બંનેની વિશેષતા પર નિર્ભર રહે છે, તેવી સ્થિતિમાં કેવળ વધ્યજીવની અપેક્ષાથી જ કર્મબન્ધમાં સમાનતા અથવા અસમાનતા માનવી અગર કહેવી એ ગ્ય નથી જે આ બંને એકાન્ત સ્થાનમાં પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ કર્મબન્ધને એકાન્તતા , સમાન અથવા અસમાન જ કહે છે તે અનાચારમાં પ્રવૃત્તિ કરે છે. બધા ને એકાન્ત રૂપથી સરખા ગણીને તેમની હિંસાથી સરખાં જ કર્મબન્ધ માનવા યે ગ્ય નથી કિન્તુ તીવ્રભાવ મન્દભાવ આદિની વિશેષતાથી પણ કર્મબન્ધમાં વિશેષતા સ્વીકારવી જોઈએ. કઈ ચિકિત્સક આયુર્વેદશાસ્ત્રને અનુકૂળ સમીચીન શસ્ત્રક્રિયા અથવા અન્ય ચિકિત્સા કરી રહ્યો હોય, તો પણ રેગીનું મરણ થઈ જાય તે વૈદ્ય તેને નિમિત્તથી હિંસાનો ભાગી બનતું નથી કારણ કે તેની ભાવનામાં દેષ નથી બીજો કે ઈ પુરૂષ સાપ માનીને દેરડાં ઉપર પ્રહાર કરે છે અને તેના બે ટૂકડા કરી નાખે છે. આ પ્રસંગમાં સાપની હિંસા ન થવા છતાં પણ તે હિંસાને પાપને ભાગી થાય છે. કારણ કે તેના ભાવમાં દેષ વિદ્યમાન છે. ભાવ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy