SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्रे धर्मशुक्लभेदतः, तथा व आतध्यानम् १ रौद्रध्यानम् २ धर्मध्यानम् ३ शुक्लध्यानञ्च ४ इत्येवं चतुर्विधं ध्यानं भवतीति बोध्यम् । तत्र-ऋतं दुःख मुच्यते ऋते भत्रम् आतम् दुःख मयं दुखानुवन्धि च यद्-ध्यानं तद्-आर्तध्यान मुच्यते । एवं दयति अन्यान् इति रुद्रो दुःखस्य हेतुः तेन कृतं तत्कर्मका रौद्रम्, प्राणाऽतिपात कर्मवन्ध परिणत आत्मा रुद्रः तत् सम्बन्धिध्यान मुच्यते । क्षमादिदशविधलक्षणात् धर्माद अनपेतं धर्म्यम् उच्यते, तथाविधधर्मयुक्तं ध्यानं धर्मध्यानं व्यपदिश्यते । शुक्लं निर्मलं, सकलकर्मक्षयहेतुतया शुचि विशुद्धस्, यहा शुभम् अष्टविधकर्मलक्षण दुःख कळमयति क्षपयति-ग्लपयति निरस्यतीति शुक्लम् तथाविधं ध्यानं शुक्लध्यान मुच्यते । उक्तश्च व्याख्याप्रज्ञप्ती भगवतीमत्रे २५ शतके ७ उद्देशके ८०३ सूत्रे-‘चत्तारि झाणा एजन्ता, तं जहा अहे झाणे, रोदेशाणे, धम्मे झाणे, ध्यान के चार भेद है-(१) मार्तध्यान (२) शेतमाल (इ) धर्मध्वान और (४) शुक्लध्यान । इनमे से जो धान दुःख के कारण उत्पन्न होता है और दु खानुबंधी होता है वह आतध्यान कहलाता है। जो दूसरों को रूलावे वह दुःख का कारण रुद्र कहा जाता है उससे जो उत्पन्न या उसका जो कम हो वह रौद्र कहलाता है। अथवा हिंसा रूप परिणत आत्मो रूद्र और उसका ध्यान रौद्रध्यान कहलाता है । क्षमा आदि दस प्रकार के, धर्म से जो युक्त हो वह धम्र्य, ऍला धर्मयुक्तध्यान धर्मध्यान शुक्ल अर्थात् निर्मल, सहल कर्मों के क्षय का कारण होने से शुचिविशुद्ध, अथवा अष्टविध कर्म रूप दुःख शुचि कहलाता है, उसका जो क्षय कर देता है वह शुक्ल । ऐसा ध्यान शुक्लध्यान है। भगवतीमत्र के पच्चीसवे शतक के सप्तम उद्देश्यक में कहा हैछी-ध्यानना यार से छे-(१) मात ध्यान (२) रौद्रध्यान (3) मध्यन અને (૪) શુકલધ્યાન આમાંથી જે ધ્યાન દુઃખના કારણે ઉત્પન્ન થાય છે અને દુઃખાનુબન્ધી હોય છે તે આર્તધ્યાન કહેવાય છે. જે બીજાને સતાવે તે દુઃખનું કારણ રૂદ્ર કહેવામાં આવે છે, તેનાથી ઉત્પન્ન અથવા તેનું જે કર્મ હોય તે રૌદ્ર કહેવાય છે અથવા હિંસારૂપ પરિણત આત્મા રૂદ્ર અને તેનું ધ્યાન રૌદ્રધ્યાન કહેવાય છે. ક્ષમા આદિ દશ પ્રકારના ધર્મથી જે ચુક્ત હોય તે ધર્મ, આવું ધર્મયુક્ત ધ્યાન એ ધર્મધ્યાન શુકલ અર્થાત્ નિર્મળ, સકળ કર્મોનો ક્ષયનું કારણ હવાથી–શુચિ-વિશુદ્ધ અથવા અષ્ટવિધ કર્મરૂપ દુઃખ શુચિ કહેવાય છે તેને જે નાશ કરી નાખે છે તે શુકલ આવું ધ્યાન શુકલધ્યાન છે. ભગવતીસૂત્રના પચ્ચીસમાં શતકનાં સાતમાં ઉદ્દેશકમાં કહ્યું છે–ધ્યાન ચાર કહેવામાં આવ્યા છે–આર્તધ્યાન રૌદ્રધ્યાન ધર્મધ્યાન અને શુકલધ્યાન. ૬૮
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy