SearchBrowseAboutContactDonate
Page Preview
Page 757
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका भ. ७ शु. ६७ ध्यानस्वरूपनिरूपणम् मनसोऽभावाद् वाकाययोगनिरोध एव ध्यान मवगन्तव्यम् । प्राप्त केवलज्ञानस्य मनोव्यापारो न सम्भवति सकलकरणसमुदायनिरपेक्षत्वात् । तच्च ध्यानम् आर्त-रौद्र-धर्म-शुक्लभेदाद् चतुर्विधम् भवति, तदत्राऽऽत-रौद्रे वर्जयित्वा धर्मशुक्लरूपं ज्ञेयम् । तत् खलु-ध्यानं जघन्येन-एकं समयम्, उत्कृष्टेनाऽन्तर्मुहूर्त मात्रम्, मुहूर्तात्परतो न भवति, मोहनीय कर्माऽनुभावात्-संक्लेशाद्वा । उक्तञ्च व्याख्याप्रज्ञप्तौ भगवती सूत्रे २५ शतके ६ उदेशके ७०७ सूत्रे पुलाकादि विषये' 'केवइयं कालं अवष्टिय पारिणामे होज्जा ? गोयमा ! जहण्णेणं एक्कं समयं उको सेणं अंतो मुहत्त' हियन्तं कालम् अवस्थितपरिणामो भवति ? साय न समझना चाहिए। केवली मनन व्यापार से रहित होते हैं अतएव उनकी अपेक्षा वचन और काय योग का निरोध ही समझना चाहिए। जिले केवलज्ञान प्राप्त हो जाता है उसमें मनोव्यापार नहीं होता क्योंकि वह समस्त कारणों ले लिरपेक्ष होता है। ध्यान चार प्रकार का है-आर्तध्यान रौद्रध्धान धर्मध्यान और शुक्लध्धान आर्तध्यान और रौद्र ध्यान को छोडकर यहां धर्म और शुक्लध्यानको ही लप में परिपगणित करना चाहिए, क्योंकि यही दो ध्यान मोक्षसाधना में उपयोगी होते हैं :-आर्तध्यान और रौद्रध्यान नहीं। ध्यान का काल जघन्ध एक समय और उत्कृष्ट अन्तर्मुहूर्त है। इससे अधिक समय तक मोहनीय कर्म के अनुभाव सेअथ वा संक्लेश के कारण ध्यान स्थिर नहीं रह सकता भगवती सूत्र के पच्चीसवें शतक के छठे उद्देशक के ७०७ वें सूत्र में पुलाक आदि के विषय में कहा है प्रश्न- भगवन् ! कितने काल नक स्थिर परिणाम वाला रहता है ? કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે તેમનામાં મને વ્યાપાર હોતું નથી કારણ કે તે સમરત કરથી નિરપેક્ષ હોય છે. ધ્યાન ચાર પ્રકારનું છે–આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન આર્તધ્યાન અને રૌદ્ર ધ્યાનને છોડીને અહીં ધર્મ અને શુકલ ધ્યાનને જ તપમાં પરિણિત કરવા જોઈએ કારણ કે આ જ બે ધ્યાન મોક્ષ સાધનામાં ઉપયોગી થાય છે–આર્તધ્યાન અને રૌદ્રધ્યાન નહીં. ધ્યાનને કાળ જ ઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મહત્ત છે. આનાથી વધુ સમય સુધી મેહનીય કર્મોના અનુભાવથી અથવા સંકલેશના કારણે ધ્યાનમાં સ્થિરતા રહી શકતી નથી. ભગવતી સૂત્રના પચીસમાં -શતકના છઠા ઉદ્દેશકના ૭૦ ૭માં સૂત્રમાં પુલાક વગેરેના વિષયમાં કહ્યું છે પ્રશ્ન- ભગવન ! કેટલા કાળ સુધી થિર પરિણામવાળા રહે છે?
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy