SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ - तत्त्वार्थसूत्रे चारश्च प्रथमाऽन्त्यतीर्थकृतोरेव सम्मपति, । पहिरणं-परिहारः तपोविशेषः तेन-विशुद्धं परिहारविशुद्धिक चारित्रमुच्यते, तदपि-परिहारविशुद्धिकं द्विविधम् निश्यिमानकम्-निविष्टज्ञायिकञ्चेति । तत्राऽ सेव्यमानं परिभुज्यमानस्वरूपं निविश्यमानकमुच्यते, आसेविषयू-उपयुक्तस्वरूपम्, निविष्टकायिकमुच्यते । तत्सहचरितत्वात् तदनुष्ठाथिनोऽपि निविश्यमानाः उच्यन्ते। उपभोगो निवेशः, तदुरभुजानाः निश्चिपानका भान्ति । निर्विष्टकायिकाः पुन निविष्टः कायो पोरी-निर्विष्टकागिकाः, तत्सहचरितल्यात् तेनाकारेण तपोनुष्ठानद्वारेण परियुक्तः कायो यैरते परियुक्त तथाविधनुपसो निर्विष्टकायिका उच्यते, परिहारविशुद्धिकञ्च तपः प्रतिपन्नानां नवको गच्छो भवति । तत्र चत्वार ताब परीहाराः, चारिणश्चत्वारोऽनुपरिहारिणः, एकस्तु-कल्पितो वाचनाचार्यः और अन्तिम तीर्थकर के शासनकाल में ही होता है। परिहार नामक एक विशेष प्रकार का तप है, उससे जो विशुद्ध हो वह परिहारविशुद्धिक चारित्र कहलाता है। परिहारविशुद्धिकचारित्र भी दो प्रकार का है-निविश्यमानक और निर्धिष्ट कायिक । जो सेवन किया जा रहा हो वह निविश्यमानक कहलाता है और जो सेवन किया जा चुका हो वह निर्विष्टकायिक कहा जाता है। इन दोनों प्रकार के चारिन का सेवन करने वाले भी निश्चिमान और निविष्ट- . कायिक कहलाते हैं। तात्पर्य यह है कि जो विशिष्ट तपश्चरण कर रहे हों वे निविश्यमाद और जो कर चुके हों वे निविष्टकायिक कहलाते हैं। नौ साधु मिल का परिहारविशुद्धिचरित्र का सेवन करते हैं। उनमें से चार परिहारी होले हैं अर्थात तप करते है, चार अतुपरिहारी છેદેપસ્થાપન ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થ"કરના શાસનકાળ દરમ્ય ન જ થાય છે. પરિહાર નામનું એક વિશેષ પ્રકારનું તપ છે. તેનાથી જે વિશુદ્ધ છે તે પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. પરિહાર વિશુદ્ધિકારિત્ર પણ બે પ્રકારના છે-નિર્વિષ્ઠ માનક અને નિષ્ઠિકાયિક જેનું સેવન કરવામાં આવતું હોય તે નિર્વિષ્ઠ માનક કહેવાય છે. અને જેનું સેવન થઈ ચૂકયું છે તે નિર્વિષ્ઠકાયિક કહેવાય છેઆ બંને પ્રકારના ચારિત્રનું સેવન કરનારા પણ નિર્વિષ્ઠમાનક અને નિર્વિષ્ઠકાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેઓ વિશિષ્ઠ તપશ્ચર્યા કરી રહ્યા છે તેઓ નિર્વિષ્ઠ માનક અને જેઓ સેવન કરી ચૂક્યા છે તે નિર્વિષ્ઠકાયિક કહેવાય છે. નવ સાધુ મળીને પરિહાર વિશુદ્ધિક ચારિત્રનું સેવન કરે છે એમાંથી ચાર પરિહારિ હોય છે. અર્થાત્ તપ કરે છે, ચાર અનુપરિહારિ હાય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy