SearchBrowseAboutContactDonate
Page Preview
Page 689
Loading...
Download File
Download File
Page Text
________________ % an ~ . - - - दीपिका-नियुक्ति टीका अ.७ सू. ५८ सर्वप्राणिषु मैत्रीभावनानिरूपणम् ४१५ सत्र प्रमोद स्तावद्-वन्दनस्तवनमशंसनबैशावृत्यकरणादिभिः सम्यक्त्वज्ञान चारित्रतपोऽधिकेषु मुनिवरेषु सर, पर, तदुभय कनसम्मानजन्यः सर्वेन्द्रियामि ' व्यक्त आनन्दातिरेक उच्यते । तत्र सम्एकावं तावत्-वधार्थश्रद्धानस्वरूपं बोध्यम् , ज्ञानश्वे-टाऽनिष्टपत्तिनिवृत्तिविषयकं बोधरूपं, चारित्रञ्च-मूलोतर. गुणभेदम् , तपश्च-बाह्यासारभेदेन द्विविधमवसे यम्, एतैचोपयुक्तलक्षणैः सभ्यस्त्वादिभिः श्रावकापेक्षया विशिष्टेषु श्रमणेषु स्वेन परेण तदुमाल्या वा कृत. वन्दनादिना मुनिजनगुणोत्कीर्तनसमये-एकतान श्रवणसमुत्फुल्लनयनाविभूतप्रमोद अर्थात् हर्ष के अतिरेश को धारण करे अर्थात गुणी जनों को देख कर अत्यन्त प्रसन्न हो । जो सम्यग्दर्शन, ज्ञान, चारित्र अथवा तप में अधिक-अपने से ऊंचे हैं उनका यथोचित बन्दन, रूपन, प्रशंसा, वैयावृत्य आदि करना, आदर-सरकार करना और लश इन्द्रियों से आनन्द की अधिकता को व्यक्त करना प्रमोद महलाला है। इनमें से सम्यक्त्व का अर्थ है तत्वार्थ का श्रद्धान करना । इष्ट में प्रवृत्त और अनिष्ट से निवृत्त होने के बोध को ज्ञान कहते हैं और मूलगुणों और उत्तरगुणों को चारित्र कहते हैं। बाह्य और अन्तर के भेद से तप के दो भेद हैं । इन सम्यक्रव्य आदि गुणों में जो अपने से अधिक उत्कृष्ट हैं, उनके प्रति मानसिक हर्ष प्रकट करना प्रमोद है । एक श्रावक की अपेक्षा दूसरा श्रावक और एक मुनि की अपेक्षा दूसरा मुनि इन गुणों में अधिक होता है। श्राक्षक की अपेक्षा मुनि में ये गुण अधिक पाये ही जाते हैं। मुनिजन के गुणोत्कीतन के પ્રમોદ અર્થાત્ હર્ષના અતિરેકને ધારણ કરે અર્થાત ગુણીજનોના દર્શનથી અત્યન્ત પ્રસન્ન થાય જે સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તપમાં અધિકપિતાનાથી વધારે હોય તેમનું યથોચિત વંદન સ્તવન, પ્રશંસા, વૈયાવૃત્ય, વગેરે કરવા, આદર-સત્કાર કરવા અને બધી ઈન્દ્રિયથી આનંદની પરાકાઠાને વ્યક્ત કરવી, પ્રમેદ કહેવાય છે. આમાંથી સકૂવને અર્થ છે તવાર્થની શ્રદ્ધા કરવી ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્ત થવાના બંધને જ્ઞાન કહે છે અને મૂળગુણો તથા ઉત્તરગુણેને ચારિત્ર કહે છે. બાહ્ય અને આભ્યન્તરના ભેદથી તપના બે ભેદ છે, આ સમ્યક્ત્વ આદિ ગુણેમાં જે પોતાના કરતાં અધિક ઉષ્ઠ છે તેમના પ્રત્યે માનસિક હર્ષ પ્રગટ કરે પ્રદ છે એક શ્રાવકની અપેક્ષા બીજો શ્રાવક અને એક મુનિની અપેક્ષા બીજા મુનિ આ ગુણોમાં અધિક હોય છેશ્રાવકની અપેક્ષા મુનિમાં આ ગુણ અવશ્ય અધિક જોવા મળે છે. મુનિજને ગુણકીર્નોન વેળાએ એકાગ્ર થઈને त० ५५
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy