SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्र दाक्षिण्यं भावयेत, अविनयेषु-अधिनी ते पु शठेषु च माध्यस्थ्यम् औदासीन्यम् उपेक्षाति भावयेत, एवं विध मैयादि भावद्भिः सर्वैः सह वैरादिकं विनष्टं भवति इति भावः तथाचोक्तम् सत्त्वे पु मैत्री, गुणिपु प्रमोद-क्लिप्टेपु-जीवेषु दयापरत्वम् । माध्यस्थ्यभावं विपरीतवृत्तौ-सदा ममाऽऽत्माविदधातु धीरः (देव) ।। इति ।।५८॥ तत्वार्थ नियुक्तिः- पूर्व प्राणातिपातादि विरविलक्षण पञ्चव्रतानां स्थिरतार्थ सर्वसाधारणतया हिंसादिषु ऐहिक-पारलौकिकाऽपायाऽद्य दर्शनरूपा भावना दुःखभावना च प्ररूपिता, सम्पति-तेषामेव व्रतानां परम्परया स्थिरता सम्पा. प्रमोद भावना भावे अर्थात् उन्हें देख कर अतिशय हर्ष का अनुभव करे, जो जीव क्लेश का अनुभव कर रहे हैं उनके प्रति करुणा भाव का अनुभव करे और जो अविनीत अर्थात् शठ हैं, उनके प्रति मध्यस्थता, उदासीनता या उपेक्षा वृत्ति धारण करे । इस प्रकार मैत्रीभाव आदि धारण करने से किसी के प्रति बैर-विरोध नहीं रहता। कहा भी है 'प्रभो ! मेरी आत्मा प्राणी मात्र के प्रति मैत्रीभाव धारण करे, गुणी जनों के प्रति प्रमोद भाव धारण करे, क्लेश भोगने वालों पर करुणा भाव धारण करे और विपरीत आचरण करने वालों पर मध्यस्थता का भाव धारण करे ॥५॥ तत्त्वार्थनियुक्ति-पहले प्राणातिपातविरमण आदि पांच व्रतों की स्थिरता के लिए हिस्सा आदि में अपाय एवं अद्यदर्शन भावना और दुख भावना का निरूपण किया गया, अब उन्हीं व्रनों की परम्परा से ભાવે અર્થાત્ તેમને જોઈને અતિશય હર્ષ અનુભવે, જે જીવ કલેશને અનુભવ કરી રહ્યાં છે તેમના પ્રતિ કરૂણાભાવને અનુભવ કરે અને જેઓ અવિનિત અર્થાત્ શઠ છે તેમના તરફ મધ્યસ્થતા ઉદાસીનતા અથવા ઉપેક્ષાવૃત્તિ ધારણ કરે આ રીતે મૈત્રીભાવ આદિ ધારણ કરવાથી કોઈની પ્રત્યે વેર– વિરેાધ રહેતું નથી કહ્યું પણ છે પ્ર ! મારે આત્મા પ્રાણીમાત્ર પ્રતિ મૈત્રીભાવ ધારણ કરે, ગુણિજનની તરફ પ્રમેદભાવ ધારણ કરે, કલેશ ભગવનારા પર કરૂણાભાવ ધારણ કરે ને વિપરીત આચરણ કરનારાઓ પર મધ્યસ્થતાને ભાવ ધારણ કરે. ૫૮ તત્ત્વાર્થનિયંતિ–આની અગાઉ પ્રાણાતિપાત વિરમણ આદિ પાંચ વતની રિથરતા માટે હિંસા આદિમાં અપાય અને અઘદર્શનભાવના અને
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy