SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टीका अ, ७ सू, ५६ पञ्चविंशतिर्भावनायाः निरूपणम् १०९ पग्रहिकभेद मुपधिरूपं वस्त्रादिकमपि सर्व गुरुभिरनुज्ञात वन्दनपूर्वकं गुरुवचनविधिना परिभोक्तव्यम् एवंरीत्याऽऽत्मनि भावयन्-वासयंश्वाऽस्तेयनतं नातिकामति ! १४ एवं-साधुवैयारत्मकरणमपि बोद्धयम् १५ एवं-ब्रह्मवयस्य-मैथुन विरतिलक्षणस्य पूर्वोक्तामु भावनासु स्त्रीपशु पुंपकसंसक्तशयनाऽऽसनवर्जन सावत्-देव-मनुष्य स्त्रीतिर्यग्जाति बडवा गोमहिष्य-जाऽविकादिभिः सह संसक्ताऽऽसन शयनादिपरित्यागरूपं बोध्यम् ताभिः सह प्रतिश्रय-संस्तारका. ऽऽसनादि वह्वयायवाद्वर्जनीय मित्येवं वासयन्नात्मानं भावयेदिति १६ एवंस्त्रीपशु नपुंसकानामसद्भावेऽपि रागसंयुक्त स्त्रीकथाजनं कर्तव्यम् मोहोद्भवः कपायरूप रागाकार परिणतियुक्ता रागजननी खलु स्त्रीकथा देशजातिकुलनेपथ्यः चाहिए। इसी प्रकार औधि और औपग्रहिक उपधि वस्त्र आदि भी गुरु की आज्ञापूर्वक, वन्दनपूर्वक, गुरु के वचनों की विधि के अनुसार ही काम में लाना चाहिए जो ऐसी भावना करता है वह अस्तेयवन का उल्लंघन नहीं करता । इसी प्रकार साधु को वैधावृत्य करना भी समझ लेना चाहिए। ये पांच अदत्तादान व्रत की भावनाएं हैं। ब्रह्मचर्यव्रत की भावनाएं--ब्रह्मचर्यवत की पूर्वोक्त भावनाओं में से स्त्रीपशु नपुंसक संसक्त शयनासनवर्जन का अर्थ है-देवांगना, मानवस्त्री, तिर्यकत्री जैसे घोडी, गाय, भैम, बकरी, मेड आदि के संसर्गवाले शयन एवं आसन का त्याग करना चाहिए, क्योंकि उस से अनेक प्रकार की हानियां होती हैं, स्त्री पशु और नपुंस्तक का संसर्ग न होने पर भी रागयुक्त स्त्री से बचना चाहिए। स्त्रीकथा मोहजनित कषायरूप परिणति से युक्त होती है और रागभाव को મુજબ જ ખાવા જોઈએ એવી જ રીતે ઔઘિક તેમજ પાહિક ઉપધિ વસ્ત્ર વગેરે પણ ગુરૂની આજ્ઞ પૂર્વક વંદનપૂર્વક ગુરૂના વચનની વિધિ અનુસાર જ કામમાં લેવા જોઈએ જે આ જાતની ભાવના ભાવે છે તે અસ્તેયતનું ઉલંઘન કદી પણ કરતે નથી આવી જ રીતે સાધુની શુશ્રષા માટે પણ સમજી લેવું આ પાંચ અદત્ત દાન વાની ભાવનાઓ છે. પ્રદાચવતની ભાવનાઓ–બ્રહ્મચર્યવ્રતની પૂક્ત ભાવનાઓમાંથી સ્ત્રીપશુનપુંસકસંસકત શયનાસનવર્જનને અર્થ છે- દેવાંગના માનવસ્ત્રી જેવા કે ઘડી, ગાય, ભેંસ, બકરી ઘંટી વગેરેના સંસર્ગવાળી પથારી તથા આસનને ત્યાગ કરવો જોઈએ કારણકે તેનાથી અનેક પ્રકારની નુકશાની થાય છે, સ્ત્રી, પશ. તથા નપુંસકનો સંસર્ગ ન હોવા છતાં પણ રાગયુકત સ્ત્રીકથાથી બચવું જોઈએ. સ્ત્રીકથા મો જનિત કષાય રૂપ પરિણતિથી યુક્ત હોય છે તથા તે રાગભાવને त० ५२
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy