SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ ४ - तत्त्वार्थस्त्र पातविर) द्वितीयाः पञ्च भावना:-असत्य विरते, तृतीयाः पञ्चभावनाः स्तेयविर, चतुर्थ्यः पञ्च भावना:-ब्रह्मचर्यस्य, पञ्चभ्यः पञ्च भावनाः परिग्रहविरते रवगन्तव्याः तत्र तावत्-ईरणं गमनम्-ईर्या, तस्यां समितिः-सङ्गतिः श्रुतुरूपेणाऽऽत्मनः परिणतिः, तदुपयोगेन पुरस्तान युगमात्रया दृष्टया स्थावरजङ्गमानिभूतानि परित्यजन् अप्रमत्तः सन् गच्छेत्-इत्यादिरूपो विधिः ईयर्यासमिति रुच्यते १ मनोगुप्तिश्च-मनसो रक्षणम्, भातरौद्रध्यानाऽपचारः-धर्मध्याने उपयोगश्वर वचो. गुप्तिश्च-एपणासमितिरूपा ३ एपणा च-त्रिविधा, गवेषण १ ग्रहण २ ग्रास ३ भेदात् । तस्यामेपणायामसमितस्य षण्णामपि कायाना मुपधानापत्तिः स्यादतस्तसंरक्षणार्थ सकलेन्द्रियोपयोगळक्षणा-एपणासमितिः कर्तव्या ४ आदाननिक्षेपणा -- इनमें से प्रारंभ की पांच भावनाएं प्राणातिपान विश्मणव्रत की, दूसरी पांच असत्यविरति की, तीसरी पांच स्तेपचिरति फी, चौथी पांच ब्रह्मचर्यत्रत की और पांचवीं भावनाएं परिग्रहविरति की है। इन भावनाओं का अर्थ इल प्रकार है-शासन करने में यतना रखना ईयासमिति है अर्थात् चार हाथ आगे की भूमि देखकर स्थावर और बस जीवों की रक्षा करते हुए, अप्रमत्त भाव से गमन करना प्रथम भावना है । मनोगुप्ति का अर्थ है आतध्यान और रोद्रध्यान से चंच कर धर्म धान में लीन होना । वचन को गोपन करना अर्थात् मौन धारण करना बचनगुप्ति है । एषणा के तीन भेद हैं-गवेषणा, ग्रहणैषणा और ग्रासषगा । जो एषगा समिति से रहित होता है, वह छहों फायों का विराधक होता है, अतएव जीवों की रक्षा के लिए આમાંથી પ્રારંભની પાંચ ભાવનાઓ પ્રાણાતિપાત વિરમણ વ્રતની બીજી પાંચ અસત્યવિરતિની ત્રીજી પંચ સ્ટેયવિરતિની, જેથી પાંચ બ્રહ્મચર્ય વ્રતની અને પાંચમી પાંચ ભાવનાઓ પરિગ્રહ વિરતિની છે. . આ ભાવનાઓને અર્થ આ પ્રમાણે છે. ચાલવામાં જતના રાખવી ઈસમિતિ છે. અર્થાત્ ચાર હાથ આગળની જમીનનું બારીકાઈથી નિરીક્ષણ કરીને સ્થાવર તેમજ ત્રસ જીવોની રક્ષા કરતા થકા અપ્રમત્ત ભાવથી ગમન કરવું એ પ્રથમ ભાવના છે. મને ગુપ્તિને અર્થ છે. આર્તધ્યાન તથા રૌદ્ર ધ્યાનથી અળગા રહીને ધર્મધ્યાનમાં લીન થવું, વચનને ગોપવું અર્થાત્ મૌનવ્રત ધારણ કરવું વચનગુપ્તિ છે. એષણાના ત્રણ ભેદ છે-ગવેષણ, બહષણ અને પ્રાસેષણ જેઓ એષણા સમિતિથી રહિત હોય છે તે છએ કાયાને વિરાધક હોય છે આથી જેની રક્ષા માટે એષણાસમિતિનું પાલન કરવું
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy