SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थस्त्र तत्वार्थनियुक्तिः -पूर्व खल्लु मोक्षसाधनत्वेन मतिश्रुतावधिमनापर्यव. केवल ज्ञानरूपं सम्यग्ज्ञानं परूपिवम् तत्रापि केवलज्ञानस्य मुख्यत्वात् प्रथम प्ररूपणं कृतम् तदन्तरं मतिज्ञालादिकं धरूपितम्। सम्पति तेपु मत्यादि पञ्चज्ञानेषु पूर्व पूर्वअपेक्ष्य उत्तरोत्तरस्य वैशिष्टयादिकं मरूपायितुमाह-लहसुयनाणे असव्व पजचेलु देख्नु' इति । मतिश्रुतज्ञानम्-पूसह स्वरूपं भतिज्ञानम् आभिनियोधिक ज्ञानरूएस् शुद्धज्ञानञ्च-अपर्चपर्यवेधु, न सर्वद्रव्यदायेषु भवति अपितुद्रव्येषु सर्वेषु भवति । तथा च-विज्ञानं श्रुनज्ञानश्च न लद्रव्यपर्यायविषयक भवति, अपितु-धर्माधर्षाकाशकालपुद्गलनीवरूप-सर्वद्रव्यविषयकं भवति । एवञ्च-भतिश्रुताभ्यां सर्वाणि द्रव्याणि जानाति, न तु-सर्वद्रव्यपर्थान् इति भावः। लदार्थनियुक्ति--पहले अति, शुभ, अवधि, बनापर्थव और केवलज्ञानरूप लम्यज्ञान सोक्षका साधन है, यह प्रतिपादन किया गया, उनमें भी प्रधान होने से क्षेवलज्ञान का पहले निरूपण शिया __ गया, उसके अनन्तर मलिज्ञान आदिशा कथन किया गया, अब उन पांचों ज्ञानों में उत्तरोत्तर की विशिष्टता का प्रतिपादन करने के लिए कहते हैं पूर्वोक्त मतिज्ञान और श्रुतज्ञान की प्रवृत्ति लय द्रव्यों में होती है किन्तु व पायों में लहीं होती। इस कारण मतिज्ञान और श्रुतज्ञान सब द्रव्य-पर्याय विषयक नहीं है, अपितु धर्म, अधर्म, आकाश, काल, पुद्गल और जी रूप लई द्रव्यों को जानते हैं। इस प्रकार मतिज्ञान और शुसज्ञान के जीव सब द्रव्यों को तो जानता है मगर પહેલા કરવામાં આવી ગયું. અતિજ્ઞાન દ્રવ્યને દેશતઃ જાણે છે. શ્રુતજ્ઞાન સર્વતઃ જાણે છે. આથી મતિજ્ઞાનની અપેક્ષા શ્રુતજ્ઞાન વિશિષ્ટ છે. ૫૦ છે તવાથનિર્યુકિત–પહેલા મતિ, કૃત, અવધિ, મનઃ પર્યાય અને કેવળ જ્ઞાન રૂપ સમ્યકજ્ઞાન મોક્ષનું સાધન છે એ પ્રતિપાદન કરવામાં આવ્યું. તેમાં પણ પ્રધાન હોવાથી કેવળજ્ઞાનનું પ્રથમ નિરૂપણ કરવામાં આવ્યું. તેના પછી મતિજ્ઞાન આદિનું કથન કરવામાં આવ્યું. હવે તે પાંચે જ્ઞાનમાં ઉત્તરોઉત્તર વિશિષ્ટતાનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ પૂર્વોક્ત મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનની પ્રવૃત્તિ બધાં દ્રામાં થાય છે પરંતુ બધાં પર્યામાં થતી નથી. આ કારણે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સર્વદ્રવ્ય પર્યાય વિષયક નથી, તે પણ ધર્મ, અધમ, આકાશ, કાલ, પુદ્ગલ અને જીવ રૂપ સર્વને જાણે છે. આ રીતે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જીવ બધાં દાને તે જાણે છે પરંતુ તેના બધાં પર્યાને જાણતા નથી. જ્યારે મતિ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy