SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ दीपिका-नियुक्ति टोका अ.८ सू.३६ निर्जरा सर्वेषां समाना विशेषरूपा वा ७१५ क्रमशः परिणामविशुद्धया वर्तमानपरिणामः सन् अपूर्वशरणादि सोपानपङ्गया समुत्प्लवमानः कर्मनिर्जरा कर्तुं यतते ?, स एव पुनः प्रथमं शुमकर्मवशात् सम्यत्वमाप्ति हेतुसान्निध्ये सति लत्यक्त्वमासादितुमिछुः सास्वादनसम्यग्दृष्टि. भवति, सास्वादनसम्यग्दृष्टिरिति कोऽर्थः ? सह आस्शदनेन तत्वश्रद्धानरूपेषद्रसास्वादरूपेण बत्तते यत्तत् सास्पदनम् , ताशसम्यक्त्ववान् सास्वादनसम्यग्दृष्टिरुच्यते । अयं हि सुक्तक्षीराविषयव्यलीकचित्तः पुरुषोऽरुचिदशात्तद्वमनकाले यादृशं क्षीरानरसस्यास्वादानुभवति तथैव सम्यक्त्वस्य तथाविधमास्वादमात्रमनुभवति, अल्य काल एकसलया दारभ्योत्कृष्टतः षडाबलिकापरिमितो अब इन सब का स्वरूप प्रदर्शित करते हैं-(१) जो जीय दर्शन मोहनीय कर्म के उदद्य ले युक्त है और इस कारण तत्वश्रद्धा से रहित है, वह मियादृष्टि कहलाता है। (१) किसी मिथ्यावष्टि जीव ने पंचेन्द्रिय, लजी और पर्याप्त अवस्था प्राप्त करके तथों अपूर्व आदि परिणामों को प्राप्त करके एवं दर्शनमोहनीय कर्म का उपशम करके खम्प दर्शन प्राप्त किया, किन्तु अन्तर्मुहूर्त के पश्चात् (क्योंकि औषधि या अनाहूतं तक ही रहता है).. वह सम्यक्त्व ले च्युन हो गया भमर लिथ्यात्म की स्थिति में नहीं पहुंचा उस समय की उसकी दशा लास्वादन स्पष्टि अवस्था कहलाती है। जैसे कोई मनुष्य किसी प्रासाद की छत के नीचे गिरे और पृथ्वी पर न पहुंच पाए, वैसी ही दशा सास्वादन सम्परष्टि की होती है। जैसे किसी ने खीर का भोजन किया हो और यह उसका वमन करे હવે આ બધાના સ્વરૂપ પ્રદર્શિત કરીએ છીએ-(૧) જે જીવ દર્શન મોહનીયકર્મના ઉદયથી યુક્ત છે અને આ કારણે તત્વશ્રદ્ધાથી રહિત છે તે મિથ્યાદડિટ કહેવાય છે (૨) કોઈ મિથ્યાદષ્ટિ જીવે પંચેન્દ્રિય સંજ્ઞી અને પર્યાપ્ત અવસ્થા પ્રાપ્ત કરીને તથા અપૂર્વકરણ આદિ પરિણામોને પ્રાપ્ત કરીને અને દર્શન મેહનીય કર્મને ઉપશમ કરીને સમ્યક્દર્શન પ્રાપ્ત કર્યું પરંતુ અન્તમુહૂર્ત બાદ (કારણ કે ઔપશમિક સમ્યકત્વ અન્તમુહૂર્ત સુધી જ રહે છે) તે સમ્યકત્વથી ભ્રષ્ટ થઈ ગયે પરંતુ મિથ્યાત્વની સ્થિતિમાં પહોંચ્યું નથી. તે સમયની તેની દશા સાસ્વાદન સમ્યક્દષ્ટિ અવસ્થા કહેવાય છે. જેમ કઈ મનુષ્ય કેઈ મહેલની છત પરથી નીચે પડે અને પૃથ્વી પર ન પહોંચી શકે, એવી જ દશા સાસ્વાદન સમ્યગદષ્ટિની થાય છે. ધારો કે કોઈએ ખીરન’ ભોજન કર્યું હોય અને તે તેનું વમન કરે ત્યારે ઉલટીના સમયે જે ખીર - }
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy