SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ तत्वार्थसूत्रे प्रस्तावात् स्थूल प्राणातियाताद विरमणलक्ष गपश्चाणुव्र नेषु-दिग्वतादिलक्षणसप्तशिक्षात्रतेषु च पञ्च-पञ्चातिचारान् क्रमशः प्ररूपयितु प्रथम देशतो हिंसालक्षणस्य प्रथमस्याऽणुव्रतस्य पञ्चातिचारान् प्ररूपयति-पढमस्स अणुव्वयस्स बंध वह छविच्छेयाइया पंच अइयारा' इति । प्रथमस्य स्थूल माणातिपातविरमण लक्षणस्याऽणुव्रतस्य बन्ध वध छविच्छेदादिकाः तत्र-बन्धः रज्जुमभृतिभिर्वन्धनम, बधा-कशायष्टिप्रभृतिभिरभिघात स्ताडनम्, छविछेदः-छवेः शरीरकान्ति सौदर्यनाशाथै नासिका कर्णादीनां शरीरावयवानां छेदनम्, आदिनाऽतिभारारोपण सक्तपानव्यवच्छेदश्च परिगृह्यते, इत्येते पञ्च स्थूळमाणातिपातविरमणलक्षणस्य प्रथमाणुव्रतस्याऽतिचारा अंशहेनवो भवन्तीति वोध्यम् । उक्तश्वोपासकदशाङ्गे प्रथमाऽध्ययने-'थूलस्त पाणाइयायवेरमणस्स समणोवासएणं पंच अइ. किस्सा, परपाषण्डप्रशंसा और परपाषण्डसंस्तव अतिचार प्रतिपादन किये गये हैं। अतिचार का प्रकरण होने से अब स्थूल प्राणातिपात आदि के ला दिग्बन आदि के पांच-पांच अतिवारी की प्ररूपणा करते हैं। सर्व प्रथम एकदेश अहिंसारूप प्रम अणुव्रत के पांच अतिचार कहते हैं प्रथम अणुव्रत के बंध, वध, छविच्छेद आदि पांच अतिचार हैं। उन ले रहली आदि से बांधना बन्ध कहलाता है । चावुक, लकडी आदि से पीटता वध कहलाता है और शरीर की सुन्दरता को नष्ट करने के लिए नाक कान आदि शरीर के अवयवों का छेदन करना छविच्छेद कहलाता है । 'आदि' शब्द से अतिभारारोपण और भक्त. पानव्यवच्छेद का ग्रहण होता है। ये पांच स्थूल प्राणातिपात विरमण नामक प्रथम अणुव्रत के अतिचार हैं और उसके एक देश भंग के कारण होते हैं। પરપાખંડ પ્રશંસા અને પરપાવંડ સંસ્તવ અતિચાર પ્રતિપાદિત કરવામાં આવ્યા. અતિચારનું આ પ્રકરણ હોવાથી હવે રસ્થૂળપ્રાણાતિપાત વગેરેના તથા દિગવ્રત આદિના ૫ ચ-પાંચ અતિચારોની પ્રરૂપણા કરીએ છીએ. સર્વપ્રથમ એક દેશ અહિં સારૂપ પ્રથમ અણુવ્રતના પાંચ અતિચાર કહીએ છીએ પ્રથમ અણુવ્રતના બે ધ, વધ, છવિચ્છેદ આદિ પાંચ અતિચાર છે. તેમાંથી દોરડા વગેરેથી બ ધવું બન્ધ કહેવાય છે ચાબૂક, લાકડી વગેરેથી મારવું વધ કહેવાય છે અને શરીરની સુન્દરતાને નાશ કરવા માટે નાક કાન આદિ શરીરના અવયનું છેદન કરવું છવિદેદ કહેવાય છે. “આદિ શબ્દથી અતિભ રાપણ અને ભક્તપાનવ્યવરછેદનું ગ્રહણ થાય છે. આ પાંચ સ્થળપ્રાણાતિપાત વિરમણ નામને પ્રથમ અણુવ્રતના અતિચાર છે અને તેના એક દેશભંગના કારણ હોય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy