SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ नत्त्वार्थम समुहमा यन्ति केचन शानिनः यथा पामारतण्डक प्रमाणमात्रोऽयमात्मा वर्तने आष्ट पर्वमात्रोऽमामा, सूसदशवर्णः, निष्क्रिय त्यादि । निष्क्रियत्वनाSS- सर्वगत्वेन लिथुत्वात् गमनागमनवीक्षणभोजनादि क्रियायाः कायवाङ्मनः करणनिताया अमावस्यगन्तव्यम्, तदप्यसद दर्शनम् आत्मनो विभूत्वे प्रमाणाभावेन वंगतत्वाऽसम्भवाद सर्वगतस्मान्मनः सर्वत्र सर्वोपधिप्रसाश्च अथ योपभोगोपन्ध्यधिष्ठानं शरीरं निधने तत्रैवोपरब्धिः स्यान्नाऽन्यत्र स्पर्श से रहित और अनेक प्रकार की क्रियाओं से युक आत्मा को स्वीकार न घर के अभून आत्मतत्व फा कथन करते हैं। जैसे-कोई साते तिआत्मा घामाक (मामा) के चावल के यमयर, कोई करते हैं अंगूठे के पर्व के पराबर है, सूर्य के समान वर्णवाला है, क्रियाहीन है। क्रियाहीन होने का कारण आत्मा की विभुना अर्थात् व्याप. पाता है । माहोने के कारण आत्मा में गमन, आगमन, अवलोकन, मोजल आदि क्रियाओं का जो मन वचन और काय से उत्पन्न होती है, अभाप है। ऐसा माना लत्य नहीं है, क्यों कि अस्मा के व्यापक होने में कोई प्रमाण नहीं है, अतएव उसका व्यापक होना असंभव है। अगर आत्मा न व्यापक होती तो उसकी सर्वत्र उपलब्धि होनी चाहिए। अगर कहा जाय कि सुग्न दुःख के उपभोग को आयतन शरीर जहां नियमान होना है, वहीं आत्मा की उपलब्धि होती है, जहां शरीरबहोता वह आत्मा की लो उपलब्धि नहीं होतो इसका અને અનેક પ્રકારની ક્રિયાથી યુક્ત અમાને સ્વીકાર નહી કરીને અભૂત આત્મતત્રનું કથન કરે છે. જેમ કે-કઈ કહે છે કે આત્મા શ્યામાક (કામ)ના ચોખા જેવું છે, કોઈ કહે છે-અ ગૂઠાના ટેચ બરાષ્ટ્ર છે, સૂર્યના જેવા વર્ણવાળે છે, દિયાહીન છે. ક્રિયાહીન હોવાનું કારણ આત્માની વિભુતા અર્થાતુ વ્યાપકતા છે. વ્યાપક હોવાને લીધે, આત્મામાં ગન, આગમન, અવલોકન, ભેજન આદિ ક્રિયાઓનો જે મન વચન અને કાયાથી ઉત્પન થાય છે–અભાવ છે એ પ્રમાણે કહેવું સત્ય નથી કારણ કે આત્માના વ્યાપક હોવા માટેનું કઈ પ્રમાણ નથી માટે તેનું વ્યાપક હવું શક્ય નથી. જે આમ સર્વવ્યાપી હોત તે બધે જ તેની ઉપલબ્ધિ પણ હોવી જોઈએ અ૫૨ એમ કહી શકાય કે સુખદુઃખના ઉપભેગનું આયતન શરીર જ્યાં વિદ્યમાન હોય છે ત્યાં જ આત્માની ઉપલપિ હોય છે. જ્યાં શરીર ન હોય ત્યાં આત્મા પણ ન હોઈ શકે, આનુ સમાધાન એ છે કે અન્યત્ર પણ
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy