SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - दीपिका-नियुक्ति टीका अ. ६ इ. १ आस्त्रवतत्वनिरूपणम् एवं परोऽचिन्तितार्थेन वायोगेन इन्ति, अन्यः पुनर्मनोव्यापारेणैव कायः पाक क्रियानिरपेक्षः सन् हिंसां विदधाति, अन्यस्तु-काय-पाङ्-मनोव्यापारवान् जीवान पीडयति, इत्येवं तेषु-यः केवलः कायव्यापारः स विवक्ष्यते । एवंपरपरिगृहीतरया-ऽनिसृष्टस्य तृणादेरपि चाऽऽदानं स्तेयम् , तदपि स्तेयं पश्येक योगवति-समुदायवर्ति चेति द्विविधम् । तत्र-केवलं कायव्यापाररूपमत्र बोध्यम् । अब्रह्मचर्यमपि-संजातवे होदयस्य विषयसेवनम्-स्वावयवनोदनजनितं सार्शमुखञ्चा-ऽवगन्तव्यम् । प्रकृते च केवलझायव्यापाररूरी बोध्या, आकाक्षामोहसद्भावात् , पृथिव्यादिपु-आहारमयमैथुनपरिग्रहसंज्ञासम्भवात् । एवम् दहनच्छेदना अन्यत्र होता है और वचन कोइ अन्य बात कहता है, ऐसे प्रमादी पुरुष का कायिक व्यापार काययोग ही समझना चाहिए। इस्ली प्रकार दूसरा कोई अचिन्तित अर्थवाले वचनयोग से घात करता है, कोई काय एवं वचन की क्रिया से निरपेक्ष होकर केवल मानसिक व्यापार से ही हिंसा करता है और कोई काय, वचन तथा मन-तीनों के व्यापार से युक्त होकर जीवों को पीड़ा पहुंचाता है। इन में ले केवल काययोग की ही विशक्षा की जाती हैं । हली प्रकार दूसरे के हारा गृहीत एवं अदत्त तग आदि को भी ग्रहण करना स्तेय (चोरी) है। यह स्तेय भी दो प्रकार का है-किसी भी एक योग से होनेवाला और तीनों योगों से होनेवाला । यहां केवल कायव्यापार रूप ही समझना चाहिए । वेद के उदय से विषय का सेवन करना या अपने अवधन विशेष की प्रेरणा से स्पर्शसुख का अनुभव करना अब्रह्मचर्य है। यहां कायिक व्यापार रूप अब्रह्मचर्य ही समझना चाहिए। आकांक्षामोहनीय જ વાત કહે છે આવા પ્રમાદી પુરૂષના કાયિક વ્યાપાર કાયમ જ સમજવા જોઈએ એવી જ રીતે બીજા કેઈ અચિન્તીત અર્થવાળા વચનોગથી હિંસા કરે છે, કઈ કાય અને વચનની ક્રિયાથી નિરપેક્ષ થઈને માત્ર માનસિક વ્યાપારથી જ હિંસા કરે છે અને કઈ કાય, વચન તથા મન-ત્રણેના વ્યાપારથી યુકત થઈને જીવોને પીડા પહોંચાડે છે. આમાંથી પ્રાપ્ત કાયયેગીની જ વિવક્ષા કરવામાં આવી રહી છે. આવી જ રીતે બીજા દ્વારા ગ્રહીત અને અદત્ત તૃણ આદિને પણ ગ્રહણ કરવું એ સ્તય (ચેરી) છે. આ સ્તેય પણ બે પ્રકારનું છે-કોઈપણ એક રોગથી થનારી તેમજ ત્રણે રોગથી થનારી અત્રે ફક્ત કાય વ્યાપાર રૂપ જ સમજવું જોઈએ. વેદના ઉદયથી વિષયનું સેવન કરવું અથવા પિતાના અવયવ વિશેષની પ્રેરણાથી સ્પર્શ સુખને અનુભવ કરે અબ્રહ્મચર્ય છે. અહીં કાયિક વ્યાપારરૂપ અબ્રહ્મચર્ય જ સમજવું
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy