SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ APAMORMATHArtneracameowwresOM स्वजीवनमपि विनाशयन्ति, एवं-मदोन्मत्ता दिाजा अपि स्पर्शनेन्द्रियवशीभूता एवं निगृहीता भवन्ति, एवं-रसनेन्द्रियनशीभूताः माणिनोवडिशाऽऽगत मांसलौभग्रस्तमत्स्यादिवत् नियन्ते, घ्राणेन्द्रियवशीभूताः पाणिनः पङ्कजकिचल्कलोलुपभ्रमरादिवत् बद्धा भवन्ति प्राणैनियुक्ताश्च भवन्ति, चक्षुरिन्द्रियवशीभूता जीवाः स्त्रीरूपादि दर्शनाभिलापिणो दीपालोकन लोलुपपतङ्गादिवत् विनाशं प्राप्नु बन्ति श्रोत्रेन्द्रियपसक्ताः खलु जीवा मृगवत् संगीतकादि शब्दश्रवणलोलुपार लन्तो वध्यन्ते-नियन्ते च, एवं-कवायादीनां क्रोधमानमायालोभानां भावनेन, भूत हुए बहुतेरे जीव परस्त्रीलम्पट होकर अपने जीवन को भी विनष्ट कर देते हैं । पदोन्मत्त हाथी भी स्पर्शनेन्द्रिय के अधीन होकर कैद में पड़ते हैं। जो लोग रसनेन्द्रिय के वशीभूत हो जाते हैं वे बडिशामछली पकड़ने के साधनविशेष में लगे हुए मांस के लोभ में पड़े हुए मत्स्य आदि के समान मृत्यु को प्राप्त होते हैं। घ्राणेन्द्रिय के वशीभूत हुए प्राणी कमल के किंजल्क के लोभी भ्रमर आदि के समान बन्धन को प्राप्त होते हैं और प्राणों से हाथ धो बैठते हैं। चक्षु-इन्द्रिय के वश में पडे हुए प्राणी स्त्री के रूप के दर्शन के अभिलाषी होकर, दीपक को देखने के लोलुप पतंग आदि के समान विनाश को प्राप्त होते हैं । श्रोनेन्द्रिय के विषय में आसक्त जीव संगीत आदि के मधुर शब्दों के श्रवण में लेोला होकर मृग की भांति पन्धन और वध को प्राप्त होते है। इसी प्रकार क्रोध, मान, माया और लोभ रूप कषायों द्वारा होने. જોઈએ. સ્પર્શનેન્દ્રિયને તાબે થયેલા ઘણા બધાં જીવ પરસ્ત્રીલમ્મટ થઈને પિતાના જીવનને પણ નાશ કરી દે છે. મદેન્મત્ત હાથી પણ સ્પશનેન્દ્રિયને આધીન થઈને કેદમાં પડે છે. જે લેકે રસનેન્દ્રિયને વશીભૂત થઈ જાય છે તેઓ વિડિશા–માછલી પકડવાના સાધનવિશેષમાં લગાડેલા માંસના લાભમાં પડેલાં મત્સ્ય વગેરેની જેમ મરણને શરણ થાય છે. ધ્રાણેન્દ્રિયને વશીભૂત થયેલા પ્રાણિ કમળના કિંજલ્કના લેમી ભમરા આદિની માફક બન્ધનને પ્રાપ્ત થાય છે અને પોતાના પ્રાણે ગુમાવી બેસે છે. ચક્ષુ ઇન્દ્રિયના વીમા પડેલાં પ્રાણી સ્ત્રીના રૂપના દર્શનના અભિલાષી થઈને, દીવાને જોવા માટે લાલચુ પતંગીયા વગેરેની માફક, વિનાશને કરે છે. શ્રોત્રેનિદ્રયના વિષયમાં આસકત જીવ સંગીત આદિના મધુર શબ્દોના શ્રવણમાં લુપ થઈને હેરશની જેમ મન અને વધને પ્રાપ્ત થાય છે. આવી જ રીતે ક્રોધ, માન, માયા અને લેભ રૂ૫ કષા દ્વારા થનારો
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy