SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ तलाको तंत्राऽऽत्मनो ज्ञानदर्शनोपयोगस्वभावाद अन्यन्न किश्चित् समुदित वस्तु ध्रुवमस्ति, इमानि खलु शरीरेन्द्रियविषयशब्दरूपगन्धरसस्पर्शवनिताधुपभोगारिमोग द्रव्याणि समुदायरूपाणि जल वुवुदवदनवस्थितस्वभाषा निवर्तन्ते, मोहषित्र मादत्राज्ञो जनो नित्यत्वं मन्यते इत्येवं खल्वनुचिन्तनम् अनित्यानुप्रेक्षा वोध्या एवं खल्ल चिन्तयतः शरीरादिषु ममत्वलक्षणाभिष्वङ्गाभावात् मुक्तोनित गन्ध माल्यादिधिव वियोगकालेऽपि विवेकभ्रशलक्षणो विनिपातो नोपपते १ एवं परणकाले मित्रवान्धवपुत्रकलत्रादयोऽपि परित्रातुं न समर्थाः धर्म एवं केवलमेकशरणं नाऽन्यत्, इत्येवं भावना अशरणानुप्रेक्षा, एवं खलु भावयतों स्वरूप निम्नलिखित है__(१) अनित्यत्वानुप्रेक्षा- ज्ञानदर्शनरूप उपयोग स्वभाववाले आस्मा के अतिरिक्त कोई भी अन्य समुदित वस्तु स्थायी नहीं है। यह शरीर एवं इन्द्रियों के विषय शब्द, रूप, गंध, रस, स्पर्श, वनिता आदि जो भी उपभोग-परिभोग के साधन हैं, सभी जल के धुल घुले के समान विनाशशील हैं। अपनी मूढता :एवं विभ्रम के कारण ही अज्ञानी जन इन्हें नित्य मानते हैं, ऐसा चिन्तन करना अनित्यत्वान प्रेक्षा है। इस प्रकार के चिन्तन से शरीर आदि संबंधी ममता और आसक्ति का अभाव हो जाता है और जैसे भोग कर फेकी हुई माला आदि के वियोग से दुःख नहीं होता, उसी प्रकार शरीर आदि के वियोग के समय भी दुःख नहीं होता। (२) अशरणत्वानुमेक्षा-मनुष्य के मस्तक पर जव मृत्युमंडराती है तब मित्र, बान्धव, पुत्र, कलत्र आदि कोई भी त्राण करने में समर्थ ક્ષયરૂપ નીચે જણાવ્યા મુજબનું છે – (૧) અનિત્યવાનુપ્રેક્ષા-જ્ઞાન-દર્શન રૂપ ઉપગ વભાવવાળા આત્મા સિવાય કોઈપણ અન્ય સમૃદિત વસ્તુ કાયમી નથી. આ શરીર અને ઇન્દ્રિચિના વિષય શબ્દ રૂપ, ગંધ, રસ, સ્પર્શ, સ્ત્રી વગેરે જેટલા પણ ઉપભેગપરિભેગના સાધન છે, એ બધાં જ પાણીના પરપોટાની જેમ ક્ષણભંગુર છે. પોતાની મૂઢતા તથા વિશ્વમના કારણે જ અજ્ઞાની પુરૂષ અને નિત્ય માને છે, આવી જાતનું ચિન્તન કરવું તે અનિત્યાનુપ્રેક્ષા છે. આ પ્રકારના ચિત્તનથી શરીર આદિ સંબંધી મમતા અને આસક્તિને અભાવ થઈ જાય છે અને જેમ એકવાર વાપરીને ફેંકી દીધેલી માળા વગેરેના વિગથી જેમ દુખ થતું નથી તેવી જ રીતે શરીર આદિના વિયેાગના સમયે પણ દુઃખ થતું નથી. (૨) અશરણવાનુપ્રેક્ષા–મનુષ્યના માથા ઉપર જ્યારે મૃત્યુ ઓકિયું
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy