SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ বন্যার दोपात् क्रोधमानसाया प्राणातिपात मृपावादस्तेथ मैथुन परिग्रहरूप गौरवोप चयोपचितः खल्वात्मा भावलाघारहितवाद् गुरुभवति, भावगौरवयुक्त आत्मा इहामुत्राऽशुभ फलदाय कमकुशलमव योपचिनोति, अश,मकर्मोपचितश्च निःश्रेयस साधनमपि सम्यग्दर्शनादिकमुपदिश्यमानमपि नो श्रदधाति, तस्मात् ममता परित्यागनिस्सगत्वरूपमावलाय-द्रव्यलाघवञ्च खबर हेर्भवति-५ सति-प्रशस्तेऽर्थे भवं सत्यम्, दिगादित्वात् यन् प्रत्ययः, यथावस्थितार्थप्रतीति. जनकं वचः सत्यम्, सद्स्यो जीवेभ्यो वा हितं सत्यम्, तत् खल्लु-बचोहैं। यह भी संवर का कारण है। लावधर्म के अभाव में लोभ रूप दोष के कारण क्रोध, शान, माया, प्राणातिपात, सृपावाद, चोरी, मैथुन एवं परिग्रहण रूप गौरव (भारीपन) से युक्त शुधा शात्मा भाव -लाघव से रहित होने के कारण गुरू बन जाता है। भाक्षगौरव से युक्त आत्मा इस लोक में और परलोक में अशुभ फल देने वाले, अकुशल पाप कमों का संचय करता है और जिसने अकुशल कमों का संचय किया है वह जीव मोक्ष के साधन म्यग्दर्शन आदि का उपदेश सुन. कर भी उन पर श्रद्धा नहीं करता। अतएच ममतापरित्याग रूप भावलाघव और नि:संगता रूप द्रव्यलाघव संवर का कारण है। (६) सत्य-जो सत् या प्रशस्त अर्थ में हो वह सत्य है । दिक आदि में पाठ होने से 'यत्' प्रत्यय होकर 'सत् से 'सत्य' शब्द निष्पन्न हुआ है । तात्पर्य यह है कि यथार्थ पदार्थ की प्रतीति उत्पन्न करने वाला वचन सत्य कहलाता है। वह लत्य वचन परुष (कठोर) પશુ સંવરનું કારણ છે. લાઘવધર્મના અભાવમાં લોભ રૂપ દોષના કારણ ક્રોધ, માન, માયા, પ્રાણાતિપાત, મૃષાવાદ, ચેરી, મિથુન અને પરિગ્રહ રૂપ ગૌરવ (ભારેપણું)થી યુક્ત થયેલ આત્મા, ભાવ-લાઘવથી રહિત હોવાના કારણે ગુરૂ બની જાય છે. ભાવગૌરવથી યુક્ત આમા આ લેકમાં તેમજ પરાકમાં અશુભ ફળ આપનારા, અકુશળ પાપકર્મોનો સંચય કરે છે, અને જે અકુશળ પાપકર્મોને સંચય કર્યો છે તે જીવ મેક્ષના સાધન સમ્યક્દર્શન આદિને ઉપદેશ સાંભળીને પણ તેમનામાં શ્રદ્ધા રાખતા નથી. આથી મમતા પરિત્યાગ રૂપ ભાવલાઘવ અને નિઃસંગતા રૂપ દ્રવ્યલ ઘવ સંવરના કારણ છે. (૬) સત્ય–જે સત અથવા પ્રશસ્ત અર્થમાં હોય તે સત્ય છે દિ આદિમાં પાઠ હોવાથી “ય” પ્રત્યય થઈને “સતથી સત્ય શબ્દ નિષ્પન્ન થયેલ છે. તાત્પર્ય એ છે કે યથાર્થ પદાર્થની પ્રતીતિ ઉત્પન્ન કરનારું વચન સત્ય કહેવાય છે, આ સત્ય વચન પુરૂષ (કઠેર) ન હોવું જોઈએ, નિષ્ફર
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy