SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ १०२ तत्त्वार्थ 'सरागसंजम संजनासंजमाईणि देवत' इति ! सरागसंयम-संयमासंयमादीनि देवस्य तत्र-रामः संज्दलनकपामा तेन सहितः-तत्सहवर्तीवा सरागः तस्य संयमः, संवरन-संयम, सम्यग्ज्ञानपूर्विका विरतिः हिंसाऽनृतादिभ्यः पञ्चभ्यो नि चिरिति यावत् , संख्यासंयमो देशविरतिरूप-अणुव्रत मित्यर्थः । आदिशब्दाद-अनामनिर्जरा-बालतपप्लोग्रहणम् , तत्रा- ऽकामनिर्जरानाम-काम: इच्छा, निर्जराकर्मपद्यानामात्मप्रदेशतः परिशटनम्-पृथग्मवनम् , कामेन इच्छया तदोपयोगपूर्वक स्वेच्छया या निर्जरा-सा कामनिर्जरा, न कामनिर्जरा-कामनिर्जरा, इयश्च पराधीनतमा-स्याऽप्यनुरोधेन वाऽकुशलस्थानाभित्याऽऽहारादि•. • सरागसंयम और संघमासंघम आदि देवायु के बंध के कारण है। यहां राग का अर्थ संचलन कषाय है । उसले युक्त या उसके साथ जो संयम हो वह सरागलंयम है। संयम का आशय है सम्यग्ज्ञानपूर्वक विति-निवृत्ति अर्थात् हिला असत्य आदि पापों का साग । संयमा संयम देशविरति या अणुव्रतरूप है। सूत्र में प्रयुक्त 'आदि' शब्द + से अकामनिर्जरा और बालतप का ग्रहण होता है। ... काम अर्थात् इच्छा, निर्जरा अर्थात् कर्मपुदगलों का आत्मप्रदेशों से खिरना-पृथक् होना । इच्छापूर्वक, उपयोग के साथ जो निर्जरा की जानी है, वह कालनिर्जरा कहलाती हैं। जो कामनिर्जरा न हो वह आकामनिर्जरा । यह अकामनिर्जरा पराधीनतापूर्वक अथवा किसी के आग्रह से अशुभ स्थान से निवृत्त होने चा आहार आदिका निरोध होने से होती है। - સરાગસંયમ અને સંયમસંયમ આદિ દેવ યુના બન્ધના કારણ છે અત્રે રામને અર્થ સંજવલન ઇષય છે તેનાથી યુકત અથવા તેની સાથે જે સંયમ થાય તે સરાગસંયમ સંયમને આશય છે–સમ્યગાનપૂર્વક વિરતિનિવૃત્તિ, અર્થાત્ હિંસા અસત્ય આદિ પાપે ને ત્યાગ યમસંયમ દેશ વિરતિ અથવા અણુવ્રત રૂપ છે સૂત્રમાં પ્રયુકત આદિ શબદથી અકામનિર્જરા અને બાલતા સમજવા કામ અર્થાત્ ઈચ્છા નિર્જરા અર્થાત્ કર્મ પુદ્ગલેનું આમ પ્રદેશથી ખરી પડવું–જુદા પડવું ઈચ્છાપૂર્વક, ઉપયેગાની સાથે જે નિર્જરા કરવામાં આવે છે તે કામનિ કહેવાય છે. જે કામનિર્જરા ન હોય તે અકામ-નિર્જરા આ અકામનિર્જરા પરાધીનતાપૂર્વક અથવા કેઈના આગ્રહથી અશુભ - થાનથી નિવૃત્ત થવાથી અથવા આહાર આદિને નિરોધ કરવાથી થાય છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy