SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ४६ श्रीदशवकालिकसूत्रे नन्वेवं मुखवस्त्रिका भवतु वन्धनीया तथापि दोरकस्य वन्धने निवन्धनताऽऽगमतो न लभ्यते, तथा च तत्मान्तभागेनापि वन्धनं मुसम्पादम् , अलमेतेन दोरकपरिग्रहेणेति चेन्न, मुखवस्त्रिकावन्धनस्य शास्त्रप्रतिपाद्यतायां सिद्धायां तत्राल्पमेव दोरकमपेक्ष्य निरवद्यमकारेण तद्वन्धनसिद्धौ सत्यां चारित्रमालिन्यापादकमकारान्तराश्रयणस्यानौचित्यात्, मुखवस्त्रिकामान्तभागेन शिरःपञ्चाद्भागे न्यूनतावशाहन्थिविरहमाप्तावुचिताधिकतन्मानकल्पनायामुत्सूत्रमरूपणापत्तेश्च ।। किश्च-मुखोपरि मुखवत्रिकाया वन्धनं दोरकेणैव समुचितं भगवदभिप्रेतं च, • प्रश्न-उक्त प्रकारसे मुख पर मुखवस्त्रिका वाँधना तो सिद्ध हुआ किन्तु डोरा लगाकर वाँधना आगममें कहीं नहीं पाया जाता । इसलिए मुखवस्त्रिकाके छोर (पल्ला) से भी उसे बाँध सकते हैं, डोराकी क्या आवश्यकता है? उत्तर-उनका यह कथन ठीक नहीं है। क्योंकि जब यह सिद्ध हो चुका कि आगममें मुखवत्रिकाका वाँधना प्रतिपादित किया गया है तो छोटेसे डोरेसे निर्दोषतापूर्वक बन्धनकी सिद्धि होने पर चारित्रको मलिन करने वाले दूसरे तरीके काममें लानाअनुचित है। मुखवत्रिकाके छोरसे, सिरके पीछे न्यूनताके वशसे गांठ न लगा सकनेसे मुखचत्रिकांके उचित प्रमाणसे अधिककी कल्पना करनी पडेगी, और ऐसी कल्पना करनेसे उत्सूत्रप्ररूपणाका दोप लगेगा। दूसरी बात यह है कि डोरेसे ही मुख पर मुखपत्रिका बांधना પ્રશ્ન– એ પ્રકારે મુખ પર મુખત્રિકા બાંધવાનું તે સિદ્ધ થયું, પરન્તુ દેરો લગાવીને બાધવાનું આગમમાં કયાંય મળી આવતું નથી. તેથી કરીને મુખવસ્ત્રિકાના છેડાથી પણ તેને બાંધી શકાય છે. દેરાની શી આવશ્યકતા છે. ઉત્તર–એનું કથન બરાબર નથી, કારણ કે જે એ સિદ્ધ થઈ ચૂકયુ કે આગમમાં મુખવસ્ત્રિકા બાંધવાનું પ્રતિપાદિત કરવામાં આવ્યું છે તે નાના સરખા દેરાથી નિર્દોષતા–પૂર્વક બંધનની સિદ્ધિ થતાં ચારિત્રને મલિન કરનારે બીજે પ્રકાર કામમાં લે એ અનુચિત છે, સુખત્રિકાના છેડાથી શિરની પાછળ ન્યૂનતાને કારણે ગાઠ ન બાધી શકાવાથી સુખસ્ત્રિકોને ઉચિત પ્રમાણુથી વધારે (લાંબી) રાખવાની કલ્પના કરવી પડશે, અને એવી કલ્પના કરવાથી ઉસૂત્રપ્રરૂપણને દેવ લાગશે - બીજી વાત એ છે કે દેરાથી જ સુખ પર મુખવસ્ત્રિકા બાંધવી ઉચિત છે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy