SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જુદે ઠેકાણેથી ચડયા મહા સુદી ૪ના દિવસે કાકાને ઘેરથી દીક્ષા ઓત્સવનો વરઘડે રાજકોટ ઠાકોર સાહેબ પ્રદ્યુમ્નસિંહજી અને કુ શ્રી બનેલી હજીની સંપૂર્ણ મદદથી રાજેશ્રીના ઠાઠને પણ વટાવી જાય તે રીતે સરકારી અને સ્ટેટ બેન્ડ પિલીસ ઘેડેસ્વાર ગાડી ઘોડા મેટો થા હજારે જૈન જૈનેતર માનવમેદની સાથે આખા શહેર સંદરના રસ્તા પર ફર્યો હતે. પાંચમના દીવસે તપગચ્છના ચાંદીના રથમાં દીક્ષાથીને બેસાડી ૪ ચાર બેલ જોડેલ રથને કાકા પિતે સારથી બની હાતા હતા. બંને દીવસે સેના રૂપાનાં પુલ તથા પિસા દિક્ષીત ઉડાવી રહેલ હતા. ઠેકાણે ઠેકાણે પિલીસે ગોઠવવામાં આવેલ હતી આ સરઘસ શહેર સદરમાં ફરી જુબીલી બાગમાં આવ્યું અને દસ હજાર માણસેની હાજરીમાં પૂ શ્રી ઘાસીલાલજીની જે નેશાય નીચે દીક્ષા આપવામાં આવી તે પ્રસંગે શાંતિ જળવાયેલી. આ પ્રસંગે બને દીવસેએ ફટાઓ તથા જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કમીટીના ફોટાઓ લેવામાં આવ્યા. અને ૩૦–૧–૪૭ના દિવસે શાસ્ત્રોદ્ધારની મીટીગ મળી જેમાં કાકા તરફથી સુત્રને માટે રૂપીઆ પાચ હજારની ભેટ મળી તે ઉપરાત પ્રસંગોપાત સુત્ર માટે જુદી ભેટ રોકડ રકમની આપવામાં આવી છે તેમજ જીવદયાના પ્રખર હિમાયતી પૂ શ્રી ૧૦૦૮ જેઠમલજી મ. ની નેશ્રાય નીચે તન મન ધનથી જીવદયાનું કાર્ય કરે છે અને જીવદયાનું પત્ર પિતાને ખર્ચે છપાવી પ્રસિદ્ધ કરી હિદભરમાં તેમજ યુરોપ અમેરીકા આફ્રીકામા મેકલે છે હાલ તે સેવાભાવી કાર્યની પ્રવૃત્તિ કાયમ કર્યા કરે છે રાજકેટની ફલેર મીલના ઓનરરી પ્રમુખ : જેન બેડીંગના ઓનરરી કાર્યકર્તા તથા જીવદયા મડળના મંત્રી અને s. P. C. A.ને મંત્રી, રાજકોટ શહેરી મંડળના સેક્રેટરી તરીકે ઓનરરી સેવા કરી દરેકને પિતાની સેવાને સાથ આપવામાં તન મન ધનથી કેઈની પણ સેવા કરવામા કાયમ તત્પર રહે છે.
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy