SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ३५९ अध्ययन ४ गा. २३-शैलेशीकरणस्वरूपम् तदेदं सूक्ष्मक्रियाऽनिवर्तिध्यानमुपक्रमते । तत्र श्वासोच्छासस्वरूपं मूक्ष्ममपि काययोगं निरुध्य अयोगित्वं प्राप्येत्यर्थः, शैलेशीम् शैलाः पर्वतास्तेषामीशःशैलेशः= मुमेरुस्तद्वत् स्थैर्य यस्यामवस्थायां सा, यहा शीलं यथाख्यातचारित्रं तस्येशः स्वामी शीलेशस्तस्येयमवस्था शैलेशी तां प्रतिपद्यते मध्यमकालेन 'अ-इ-उ-अ-ल' इत्येवंरूपपञ्चलघ्वक्षरोच्चारणसमकालस्थितिकं समुच्छिन्नक्रियाऽप्रतिपातिध्यानमनुभवतीत्यर्थः, अर्थात् समस्त मनोयोग और वचनयोगका तथा बादर काययोगका निरोध होने पर सूक्ष्मक्रियाऽनिति नामक तीसरे ध्यानको आरंभ करते हैं । तीसरे ध्यानके समय श्वासोच्छ्वासरूप काययोगकी सूक्ष्मक्रिया ही रहती है । इस ध्यानसे उस सूक्ष्मक्रियाका भी निरोध करके अयोगी हो जाते हैं। अयोगी होकर अर्थात् तेरहवें गुणस्थान से चौदहवें गुणस्थानमें पहुंचकर शैलेशी अवस्थाको प्राप्त होते हैं। जिसमें शैलों (पर्वतों) के ईश (स्वामी) सुमेरु पर्वतके समान स्थिरता रहती है उसे शैलेशी अवस्था कहते हैं। अथवा-शील (यथाख्यातचारित्र) के ईश(स्वामी) को शीलेश कहते हैं, उनकी अवस्थाको शैलेशी कहते हैं। इस शैलेशी अवस्थाको प्राप्त होकर न धीमे न जल्दी अर्थात् मध्यम काल से 'अ-इ-उ-क-ल' इन पांच ह्रस्व अक्षरोंके उच्चारणमें जितना समय लगता है उतने समय तक चौदहवें अयोगिकेवली गुणस्थानमें रह कर समुच्छिन्नक्रियाऽप्रतिपाति ध्यान ध्याते हैं। પણ સર્વથા નિરોધ કરી નાંખે છે અર્થાત્ સમસ્ત મનેયેગ અને વચનગને તથા બાદર- કાગને નિરોધ થતાં સૂફમક્રિયાશનિવર્તિ નામના ત્રીજા ધ્યાનને આર ભ કરે છે. ત્રીજા ધ્યાનને સમય શ્વાસોચ્છવાસરૂપ કાયાગની સૂમ-ક્રિયા જ રહે છે, એ ધ્યાનથી તે સૂક્ષ્મ-ક્રિયાને પણ નિરોધ કરીને અગી થઈ જાય છે. અગી થઈને અર્થાત તેરમે ગુણસ્થાનેથી ચોદમાં ગુણસ્થાનમાં પહોંચીને શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થાય છે જેમા શલે (પર્વતે)ને ઈશ (સ્વામી) સુમેરૂ પર્વતની પિઠે સ્થિરતા રહે છે તેને શેલેશી અવસ્થા કહે છે, અથવા શીલ (યથાખ્યાત-ચારિત્ર)ના ઈશ (સ્વામી)ને શીલેશ કહે છે, એની અવસ્થાને લેશી કહે છે એ શૈલેશી અવસ્થાને પ્રાપ્ત થઈને, નહિ ધીમે કે નહિ જલદી અર્થાત मध्यम तथा अ-इ-उ-ऋ-ल से पांय व मक्षरोना प्यारमा । સમય લાગે એટલા સમય સુધી ચોદમે અગિકેવળી ગુણસ્થાનમાં રહીને સમુછિન્નક્રિયાપ્રતિપાતિ થાન થાવે છે
SR No.010497
Book TitleAgam 29 Mool 02 Dasvaikalik Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages623
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashvaikalik
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy